કોરોના ઇમ્પેક્ટઃ આયુર્વેદિક કંપનીઓનું વેચાણ ૧૦૦% જેટલું વધ્યું

દેશ અને દુનિયામાં કોરોનાએ જે પ્રકારે કહેર વર્તાવ્યો છે તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ડરના કારણે લોકો હવે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ તેમજ તેવા … Read More

અમદાવાદ : વિ-હેલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા યુવાનોમાં પ્લાઝમા અને રક્તદાન અંગેની અવેરનેસ ફેલાવતો વેબીનાર યોજવામાં આવ્યો

વર્તમાન મહામારીના સમય દરમિયાન કોવિડ દર્દીઓ માટે જીવનરક્ષક પ્લાઝમા ની ખૂબ જ અછત વર્તાઈ રહી છે ત્યારે પ્લાઝમા શુ છે?  કેવી રીતે કોવિડ દર્દીઓ ને એન્ટીબોડી તરીકે રક્ષણ આપે છે?  … Read More

કોરોનાથી વન્યજીવોને ખતરો, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડ લાઈન બહાર પાડી

કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે લોકોની સારવાર કરતા મેડિકલ સ્ટાફને પીપીઈ કીટમાં જાેયા હશે. પરંતુ હવે વન્યજીવોને સંક્રમણથી બચાવવા તેની સાર સંભાળ કરતાં વ્યક્તિઓએ પણ પીપીઈ કીટ … Read More

ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી

કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.  મજૂર … Read More

ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી

કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.  મજૂર … Read More

ગુજરાત સ્થાપના દિન : ગરબા, ગાંઠિયા, મનમોજીલા માણસો જેની ઓળખ છે તેવા ગુજરાતનો આજે સ્થાપના દિવસ

ગરબા, થેપલા, ખાખરા, ગાંઠિયા, ઢોકળા, મનમોજીલા માણસો અને ખમીરવંતી માણસો- આ તમામ વસ્તુ જેની ઓળખ છે, તેવા ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિન છે. 1 લી મે 1960 ના રોજ ગુજરાત … Read More

બાળકો માટે સૌપ્રથમ વાર કોવિડ૧૯ની ગાઇડલાઇન્સ જારી

દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ લહેરમાં પરિવારના કેટલાક સભ્યો એકસાથે બીમાર પડી રહ્યા છે. આવામાં બાળકો પણ કોરોના સંક્રમિત હોવાનું જોખમ પહેલાં કરતાં અનેક … Read More

મહારાષ્ટ્રનો નંદુરબાર રોજ ૩૪.૫૬ લાખ લિટર ઓક્સિજન બનાવી સ્વાવલંબી બન્યો

ગુજરાતને ભલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાતું હોય, પરંતુ વિકાસનો ખરો માપદંડ તો માનવ વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ જ છે. આજે કોરોના મહામારીના સમયમાં ગુજરાતની જનતા ઓક્સિજનની વ્યવસ્થા કરવા … Read More

ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં નોંધપાત્ર વધારો

કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે અને તેના માટે વિટામીન સી ખુબ જરૂરી છે મોસંબી  અને નારંગીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના લીધે નારંગી એને મોસંબીની … Read More

મુંબ્રા હૉસ્પિટલમાં આગઃ યુવકની બહાદુરીને કારણે નવ જણના જીવ બચ્યાં

કૌસામાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ત્યારે ફરહાન અંસારી નામના યુવક અને તેના મિત્રોની હિંમત અને ચપળતાને કારણે નવ દર્દીઓના જીવ બચી ગયા હતા. રોઝા હોવાથી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news