મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના  કેસો કે શંકાસ્પદ … Read More

એક અભ્યાસમાં કોવિડ-૧૯ને કારણે એવું કહેવામાં આવ્યું હતું કે, ગંધ અને સ્વાદની ઓળખ અને યાદશક્તિમાં ઘટાડો

કોરોના મહામારીનો નવો ખતરો સામે આવ્યો છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમયથી વૈશ્વિક રોગચાળા કોવિડ-૧૯ના સંપર્કમાં રહેલા લોકોને ચહેરાઓ ઓળખવામાં અને રસ્તાઓ ઓળખવામાં મુશ્કેલી પડી … Read More

ઓમિક્રોનના નવા વેરિએન્ટે વધારી ચિંતા, કેટલો જોખમી અને શું છે લક્ષણો જાણો..

ભારતમાં એકવાર ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ પગપેસારો કરવા લાગ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-૧૯ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો ગ્રાફ અચાનક વધતા મેડિકલ એક્સપર્ટનું ટેન્શન … Read More

દેશમાં પાછો ફર્યો કોરોના વાઈરસ, ૨૪ કલાકમાં સામે આવ્યા ૯૧૮ નવા કેસ

ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં દિલ્હી, … Read More

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી

કોવિડની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધારે કહેરનો સામનો કરનારા મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરી એક વાર વણસી રહી છે. કેરળની સાથે મહારાષ્ટ્રમાં પણ કેસ વધી રહ્યા છે. સક્રિય કેસોની દ્રષ્ટિએ તે … Read More

કેમ અચાનક વધવા લાગ્યા તાવ અને શરદીના કેસ, COVID19-H3N2નો ડબલ એટેક

કોરોના વાયરસે ફરી એકવાર લોકોમાં ભય પેદા કર્યો છે. જ્યારથી નવા વાયરસે દસ્તક આપી છે, જોકે, દર વર્ષે અચાનક કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે. અને ફરીથી તે જ થવા … Read More

ભારતમાં હાલ તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે ત્યાં કરી છે કોરોના વાયરસે વાપસી

ભારતમાં તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસે પણ વાપસી કરી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૪૨૬ નવા દર્દીઓ સામે આવ્યા છે. કર્ણાટકમાંથી પણ છેલ્લા ૨૪ કલાકમાં … Read More

કોરોના પછી H3N2 વાયરસ, કેટલો ખતરનાક છે આ વાયરસ અને શું છે તેના લક્ષણો?.. જાણો

વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ એ બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં આ રોગચાળાને કારણે લાખો લોકોના મોત થયા છે. કોરોના બાદ હવે H3N2 વાયરસે ડોક્ટરોને ચિંતામાં મૂકી દીધા … Read More

યોગગુરુ રામદેવએ દાવો કર્યો, ભારતમાં કોરોના મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા

યોગગુરુ બાબા રામદેવે શનિવારે દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ મહામારી બાદ દેશમાં કેન્સરના કેસમાં વધારો થયો છે. રામદેવે શનિવારે સવારે ગોવાના મીરામાર બીચ પર એક સભાને સંબોધતા આ વાત કહી. … Read More

સ્વાસ્થ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને કરી લોન્ચ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન iNCOVACC ને લોન્ચ કરી છે. ભારત બાયોટેક તરફથી વિકસિત આ વેક્સીન સરકારને ૩૨૫ રૂપિયા પ્રતિ … Read More