યોગગુરુ રામદેવએ દાવો કર્યો, ભારતમાં કોરોના મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા

યોગગુરુ બાબા રામદેવે શનિવારે દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ મહામારી બાદ દેશમાં કેન્સરના કેસમાં વધારો થયો છે. રામદેવે શનિવારે સવારે ગોવાના મીરામાર બીચ પર એક સભાને સંબોધતા આ વાત કહી. … Read More