NTPCના કનિહા પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

ભુવનેશ્વર:  ઓડિશાના તાલચેરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના કનિહા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બેલ્ટને વ્યાપક નુકસાન થયું હતું. NTPC સૂત્રોએ જણાવ્યું હતું કે … Read More

મોરબીમાં ફેક્ટરીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો

મોરબી, 04 એપ્રિલ (યુએનઆઈ) ગુજરાતના મોરબી તાલુકા વિસ્તારમાં ગુરુવારે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી . ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે જણાવ્યું હતું કે જાંબુડિયા ગામ નજીક … Read More

તેલંગાણાઃ સાંગારેડ્ડીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ લોકોના મોત

હૈદરાબાદ:  તેલંગાણામાં હૈદરાબાદની હદમાં બુધવારે સાંજે સાંગારેડ્ડી જિલ્લાના ચાંદાપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પ્લાન્ટ મેનેજર અને ચાર કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા … Read More

જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા પાંચ કામદારોના મોત

જયપુર: રાજસ્થાનના જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં 23 માર્ચે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પાંચ કામદારોના મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ … Read More

જમ્મુ-કાશ્મીરના જબરાન પહાડીઓમાં ભીષણ આગ ફાટી નીકળી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બ્રેઈન-નિશાત રેન્જમાં જબરવાન હિલ્સના જંગલ વિસ્તારમાં રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ … Read More

વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ, ટ્રાફિક અવરોધાયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ … Read More

ઝગડિયા જીઆઈડીસીમાં સ્થિત ડીસીએમ ખાનગી કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ … Read More

તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવ લોકોના મોત

વિરુધુનગર, 17 ફેબ્રુઆરી (UNI) તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના મુથુસમ્યાપુરમ ગામમાં શનિવારે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર … Read More

ઉત્તર દિલ્હીના અલીપુરમાં પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11ના મોત, ચાર ઘાયલ

નવી દિલ્હી: ઉત્તર દિલ્હીમાં અલીપુરના દયાલપુર બજારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ અને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હોવાના … Read More

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૧ બાળકો, ૨ શિક્ષકોના મોત

વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી વધુ વિધાર્થીઓ તેમજ ૨ શિક્ષકોના મોત થયા છે. જ્યારે … Read More