કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ … Read More

હિંદુ બનવા માટે ધર્મ બદલવો જરૂરી નથી, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છેઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક વિશિષ્ટ નાગરિક સંમેલનને સંબોધિત કર્યુ હતુ. આ બેઠક પારંપારિક ખાસી સ્વાગત સાથે શરૂ થઈ હતી. તેમાં આરએસએસ પ્રમુખને પારંપારિક પોશાક … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે મેટ્રોના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના … Read More

આણંદ કૃષિ યુનિવર્સિટિ દ્વારા અરણેજ ખાતે પોષણ અભિયાન તેમજ વૃક્ષારોપણની રાષ્ટ્રીય ઝુંબેશ

આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા અરણેજ ખાતે પોષણ અભિયાન તેમજ વૃક્ષારોપણની રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત કાર્યર્ક્મ યોજાયો હતો. જેમાં ઇફકો દ્વારા કૃષક મહિલાઓને ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરી રોજિંદા ખોરાકમાં પોષ્ટિકતા વધારી … Read More

કેદારનાથ ધામ પાસે ગ્લેશિયરમાં હિમસ્ખલનથી હડકંપ, યાદ આવી ગઇ ૨૦૧૩ ની ત્રાસદી

કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને … Read More

પ્રધાનમંત્રીએ એક્તાનગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય સંમેલનમાં વીડિયો કોન્ફરન્સથી આપી હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવેલા એક્તાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ‘આજનું નવું ભારત, નવા વિચાર, નવી ચેતના … Read More

એએમસી નેશનલ ગેમ્સને લઈ ૧૪ દિવસ માટે શહેરને ૩.૫૦ કરોડનો ખર્ચ કરી શણગારાશે

રાજ્યમાં ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે. જેમાં ગુજરાતના છ મહાનગરોમાં વિવિધ સ્થળોએ આ ગેમ રમાશે અમદાવાદના ૮ જેટલા સ્થળોએ પણ આ ગેમ રમાવાની છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોને રોશનીથી … Read More

રાજધાની દિલ્હી-NCRમાં ભારે વરસાદથી ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે થયેલા વરસાદના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. અલગ અલગ ભાગમાં હળવાથી લઈને મધ્ય વરસાદ થવાના કારણે પાણી ભરાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અને જામ સાથે … Read More

કૃષિ ક્ષેત્રે ગુણવત્તા અને પોષકતત્વોયુક્ત ઉત્પાદન મેળવવાના વિષય પર સેમિનાર યોજાયો

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિષયો ઉપર સંશોધનાત્મક કાર્ય કરી ખેડૂતોને નવી દિશા આપવામાં આવે છે.ત્યારે સમગ્ર દેશમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકોની આગેવાનીમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં ખોરાકમાં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારવા … Read More

સાણંદ- વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ પર એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી

સાણંદ વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ એગ્રો નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાણંદ, અમદાવાદની ફાયર ફાયરની ગાડી સહીત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં. ભીષણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news