વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ થઈ ગયા

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ … Read More

વૈજ્ઞાનિકો શ્રી અન્નની ઉપજ અને ઉપયોગિતા વધારે: વડાપ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 18 માર્ચ શનિવારે વૈજ્ઞાનિકોને આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખીને શ્રી અન્ન (બરછટ અનાજ)ની ઉપજ અને ઉપયોગિતા વધારવા અને ખોરાકની આદતોને કારણે થતા રોગોને રોકવા માટેના પ્રયત્નોને … Read More

કૃષિ ક્ષેત્રે ગુણવત્તા અને પોષકતત્વોયુક્ત ઉત્પાદન મેળવવાના વિષય પર સેમિનાર યોજાયો

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિષયો ઉપર સંશોધનાત્મક કાર્ય કરી ખેડૂતોને નવી દિશા આપવામાં આવે છે.ત્યારે સમગ્ર દેશમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકોની આગેવાનીમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં ખોરાકમાં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારવા … Read More