પાટણ ધારાસભ્યની રજૂઆત બાદ કેનાલોમાં પાણી છોડાયા

રવિ સિઝનમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાની પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેના પગલે સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને ત્રણ પિયત આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. … Read More