ગુજરાતમાં ૧૩ નદીઓમાં ભારે પ્રદૂષણ જોવા મળ્યું, કેટલાંક એકમો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી

ગુજરાતની ૧૩ નદીઓનું પાણી પીવાલાયક નહીં પ્રદૂષણ ફેલાવતા ૨૩ એકમો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી તંત્ર નોટીસ આપે છે પણ કોઈ કાર્યવાહી થતી નથી કેટલાય પ્રોજેક્ટ્‌સ, યોજનાઓ શરૂ … Read More

ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત

ગુજરાતના ૮૫% જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨-૨૩ના અહેવાલ પર આધારિત ડેટા … Read More

સુવેજ ફાર્મ વાળા ઉદ્યોગ માફિયાઓ ખોટી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરી રહ્યાંના આક્ષેપ સાથેના વીડિયો વાયરલ

દાણીલીમડા વિસ્તારમાં વર્ષો જુનાં કુટીર ઉદ્યોગો જેવી નાની-નાની ફેક્ટરીઓનાં હિત માટે સરકાર અને કોર્પોરેશનની મદદથી અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનનાં સભ્યો તથા હોદ્દેદારોએ વર્ષોનાં અથાક પ્રયત્ન અને નાણાંકીય ભોગ … Read More

‘TSDF સાઇટ’ – અહીં કચરા સાથે નિયમોને પણ દફનાવવામાં આવે છે

સંવેદનશીલ ટીએસડીએફ સાઇટ પર CPCB દ્વારા પણ સમયાંતરે તપાસ કરવાની તાતી જરૂર TSDF સાઇટ જોખમી કચરાથી થતા પ્રદૂષણનું અંતિમ નિવારણ સાબિત ન થતા બની ગયો છે સારો નફો રળી આપતો … Read More

દિલ્હીની ખરાબ હવા અને પાણીની ગુણવત્તા માટે હરિયાણા જવાબદાર: સીએમ આતિશી

દિલ્હીના સીએમ આતિશીએ વાયુ પ્રદૂષણ અને યમુના સંબંધિત મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ  યોજી નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા વાયુ અને જળ પ્રદૂષણ અંગે ચર્ચા કરતી વખતે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

નદીઓને શુદ્ધ કરવા વારાણસીમાં સ્વચ્છ નદીઓ માટે સ્માર્ટ લેબોરેટરીની સ્થાપના

નવી દિલ્હી: ગંગા અને અન્ય નદીઓને સ્વચ્છ અને શુદ્ધ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ભારત અને ડેનમાર્ક વચ્ચે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન રિવર્સ (SLCR) ની … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

AHSPAના 30 એમએલડી સીઈટીપીને આગામી આદેશ સુધી જીપીસીબી દ્વારા બંધ કરાયો

સુએઝ ફાર્મ વિસ્તારમાં થઇ રહેલા બેફામ પ્રદૂષણ સામેના પર્યાવરણ ટુડેના અભિયાનની અસર અમદાવાદઃ દાણીલીમડા અને બેહરામપુરા સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવામાં માટે અમદાવાદ હેન્ડ સ્ક્રિન એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન … Read More

દાણીલીમડાના નાના એકમો માટેના સીઇટીપીને એક મહિનાનું એક્સટેન્શન આપી પ્રદૂષણ ફેલાવતા સુએઝ ફાર્મના મોટા એકમોને છાવરવાનો જીપીસીબીનો ખેલ?

દાણીલીમડામાં આવેલ પ્રદૂષણ ફેલાવતા CETPને ક્લોઝર ડાયરેક્શન આપાયા બાદ શા માટે જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું એક્સટેન્શન.. શું છે કારણ? શા માટે નથી લેવાઇ રહ્યાં નક્કર પગલા? નાની માત્રમાં મંજુરી મળ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news