ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની સુરતની ૬૦૪ હોસ્પિટલનું લિસ્ટ કર્યું જાહેર

ફાયર વિભાગ દ્વારા એક લિસ્ટ વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે કે, સુરતની નાની મોટી ૪૦૬ જેટલી હોસ્પિટલમાં ફાયર NOC જ નથી. જેમાં સુરતની ૮ ઝોનમાં સૌથી વધુ હોસ્પિટલ છે જેમાં … Read More

પીપોદરા નજીક હાઈવે પર પૂંઠા ભરેલા આઈસરમાં આગ, ચાલકનો જીવ બચ્યો

સુરત નજીક આવેલા પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર સવારે એક દોડતા આઇસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ લાગી હોવાની જાણ ચાલકને નહોતી. જો કે સળગતા … Read More

સુરતમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. મીટરપેટીમાં લાગેલી આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા, જેથી … Read More

પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ

પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More

સુરતમાં વહેલી સવારે ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ધ્રુજારીની તીવ્રતા ૩.૧ની માપવામાં આવી છે. જો કે, તેનાથી કોઈ નુકસાન થયાની જાણ નથી. પરંતુ, ઘણા વિસ્તારોમાં ગભરાટ … Read More

સુરતમાં આગના કોલને પહોંચી વળવા ૧૦ ફાયર બાઇક તૈયાર કરાયા

નાની અને સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચશે સુરતમાં વધતા જતા આગના કોલને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નાની અને સાંકડી ગલીઓમાં થતી આગની ઘટનાઓને … Read More

પાંડેસરામાં ડાઈંગ મિલમાં કારીગરનું બોઇલર મશીનનું ઢાંકણ ખોલતાની સાથે જ મોત

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારની એક ડાઈંગ મિલમાં કારીગરનું બોઇલર મશીનનું ઢાંકણ ખોલતાની સાથે જ પ્રેશરથી ફેંકાઈ જતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કનિષ્કા ડાઈંગ મિલમાં બનેલી આ ઘટના બાદ … Read More

બમરોલીમાં ડાઇંગ મિલમાં ભીષણ આગ, ૪થી વધુ ઝૂંપડાઓમાં અને ૮ બાઈકો સળગી ગયા

આજ કાલ આગ લાગવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે. સુરતમાં બમરોલી રોડ પર આવેલી મનહર ડાઈંગ મિલમાં સોમવારે વહેલી સવારે ફરીથી ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટીમ … Read More

સુરતમાં અમરોલી બ્રિજ ઉપર મારૂતિ વાનમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

સુરત શહેરના અમરોલી બ્રિજ ઉપર આજે સવારે એક દોડતી મારૂતિ વાન અચાનક સળગી ઉઠતા વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે, વાન ચાલકે ખૂબ જ હોશિયારીથી બર્નિગ વાનને રોજ બાજુએ … Read More

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે અડાજણના શ્રીજી આર્કેડની ૩૯૨ દુકાનો સીલ

સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news