શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ … Read More

ટાસ્ક ફોર્સે સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લીધા

ગ્યાસપુરના મહિલા આગેવાન અસ્મિતાબેન ચાવડાએ જણાવ્યુ હતુ કે ગ્યાસપુરના રહીશો મરવાના વાંકે જીવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. કારણ કે અહી મત માગવા આવતા એક પણ નેતાએ અમારી સમસ્યા દૂર … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More

કેમિક્લયુક્ત પાણીને લીધે શાકભાજી ખાવી પણ જોખમ

કેમિકલના પાણીથી ઊગાડેલા શાકભાજી આરોગવાથી કેન્સર જેવા રોગ થાય છે. એવું ડૉ. ગર્ગનું કહેવું છે. કેમિકલ્સના પાણીમાં મેટલ્સનું પ્રમાણ વધારે હોય છે. આર્સેનિક, મરક્યુરી, ક્રોમિયમ જેવા તત્ત્વોનું પ્રમાણ વધારે હોવાથી … Read More

સાબરમતીમાં રાસાયણિક પાણી અંગે હાઇકોર્ટની આકરી ટિપ્પણી

આજે હાઇકોર્ટે સાબરમતી નદીમાં દૂષિત રસાયણો ડમ્પ કરવા બદલ અધિકારીઓને ફટકાર લગાવી હતી. ગુજરાત હાઇકોર્ટે industrial એકમો દ્વારા સારવાર વિના સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણી અંગે કડક વલણ અપનાવ્યું હતું. … Read More

સાબરમતીમાં પ્રદૂષિત પાણી માટે AMC ઉપર હાઇકોર્ટ ક્રોધિત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર સાબરમતી નદીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ. પ્રદૂષણ કૃષિ ભૂમિ ગુમાવવાની ઉર્જાને કારણે. AMC એ નદીઓ અને ગટરના પાણીમાં બિનઉપયોગી પાણી છોડતા ઉદ્યોગકારો સામે કાર્યવાહી … Read More

સાબરમતી નદીનો બીજો ચહેરો; ગ્યાસપુરમાં ઔદ્યોગિક એકમોનું પાણી નદીમાં ભળી રહ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ એક શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ જો તમે પવિત્ર નદી સાબરમતીનો બીજો ચહેરો … Read More

અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના પર અલગ અલગ સંશોધનો થયા છે, જેમાં પ્લાસ્ટિક પર, પિત્તળ પર, કપડા પર તેમજ અન્ય વસ્તુઓ પર કોરોના વાયરસ કેટલો સમય રહે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news