સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાબરમતી નદીમાં ડૂબ્યું

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર અને ઉપરવાસમાં વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સારી થઇ રહી છે. તો ગુહાઈ જળાશય ૭૩ ટકા, હાથમતી જળાશય ૧૦૦ ટકા, હરણાવ જળાશય ૯૬ ટકા, ખેડવા જળાશય … Read More

અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાશે તો સીધું સાબરમતી નદીમાં વહી જશે

અમદાવાદ એરપોર્ટના સાડા ત્રણ કિલોમીટરના રન વેને ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજથી નવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દરરોજ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી રન વે બનાવવાની … Read More

હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની જીપીસીબીએ મંજૂરી આપતા ઝાટકણી કાઢી

સાબરમતી નદીમાં પ્રદૂષણને સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શુક્રવારે ફરીથી હાથ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું હતુ કે જીપીસીબી દ્વારા ઉદ્યોગોના ટ્રીટ કરાયેલા કેમિકલયુક્ત પાણીને ગટરમાં … Read More

ગેરકાયદેસર રીતે ગંદુ પાણી છોડી સાબરમતી નદીને પ્રદૂષિત કરતા નારોલ ટેક્સટાઇલ્સ ઔદ્યોગિક એકમો સામે ક્યારે લેવાશે કડક પગલા?

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવી રહેલા પ્રદૂષિત પાણી હાલ એક ચર્ચાનો વિષય બની રહી છે. સાબરમતી નદીના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે … Read More

સાબરમતી નદીની આરતીનું ભવ્ય આયોજન,ગંગા સમગ્ર સંઘ દ્વારા નદીને સ્વચ્છ બનાવાશે

અમદાવાદ જેનાથી ઓળખાય છે તે સાબરમતી નદીની આરતીનું ભવ્ય આયોજન ગંગા સમગ્ર કર્ણવતી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના દધિચી બ્રિજ નીચે સાબરમચી રિવર ફ્રન્ટ ખાતે સાબરમતીની આરતી ઉતારવામાં આવી … Read More

સાબરમતી નદીની સફાઈમાં તંત્ર નિષ્ફળ

સાબરમતી નદીમાં નર્મદાનાં શુધ્ધ પાણીની આવક બંધ થતાં અને ગટરનાં પાણી છોડવાનુ ચાલુ રહેતાં નદીમાં લીલ અને વનસ્પતિ ઉગી ગઇ છે. જેના કારણે નદીનું સ્થિર પાણી દુર્ગંધ મારે છે. જો … Read More

૪૦૦ કરોડનો ખર્ચ છતાં સાબરમતી નદીમાં લીલ અને ગંદકી

સાબરમતી નદી કે જે સ્વચ્છ કરવાની વાતો જ આપણે સાંભળતા આવ્યા છીએ. AMC ની વાતો વચ્ચે સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ મારે છે. … Read More

શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ … Read More

ટાસ્ક ફોર્સે સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લીધા

ગ્યાસપુરના મહિલા આગેવાન અસ્મિતાબેન ચાવડાએ જણાવ્યુ હતુ કે ગ્યાસપુરના રહીશો મરવાના વાંકે જીવી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. કારણ કે અહી મત માગવા આવતા એક પણ નેતાએ અમારી સમસ્યા દૂર … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More