એએમસીના CEO હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ એફિડેવિટ પર કોર્ટની માફી માંગે

અમદાવાદઃ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટો અરજીમાં વધુ સુનાવણી દરમિયાન બુધવારે કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટને એક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે અમદાવાદના હાંસોલમાં પૂરતી … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

દાણીલીમડાના નાના એકમો માટેના સીઇટીપીને એક મહિનાનું એક્સટેન્શન આપી પ્રદૂષણ ફેલાવતા સુએઝ ફાર્મના મોટા એકમોને છાવરવાનો જીપીસીબીનો ખેલ?

દાણીલીમડામાં આવેલ પ્રદૂષણ ફેલાવતા CETPને ક્લોઝર ડાયરેક્શન આપાયા બાદ શા માટે જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું એક્સટેન્શન.. શું છે કારણ? શા માટે નથી લેવાઇ રહ્યાં નક્કર પગલા? નાની માત્રમાં મંજુરી મળ્યા … Read More

સુએજ ફાર્મના ટેક્સટાઇલ એકમો દ્વારા જીપીસીબીના આશીર્વાદથી છોડવામાં આવી રહેલ એસિડિક ગંદુ પાણી

જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ એકમોએ સુએઝ ફાર્મ … Read More

સાબરમતી નદીને પ્રદૂષિત કરતા 61 એકમો સામે કાર્યવાહી

અમદાવાદઃ સાબરમતી નદીમાં છડેચોક પ્રદૂષણ એ એક અત્યંત ગંભીર મુદ્દો છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મુદ્દે કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં સાબરમતી … Read More

રાજ્યોમાં નદીઓને પ્રદૂષિત કરતા એકમો સામે કડક કાર્યવાહી કરાશે, હજુ ૧૩ નદીઓ પ્રદૂષણ મુક્ત કરવાની બાકી

અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇકોર્ટમાં થયેલ પીઆઈએલના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો … Read More

ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More

સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની … Read More

અમદાવાદની સાબરમતિ નદી ફરી એક વાર પ્રદૂષણ માફિયાઓના નિશાને, પ્રદૂષિત કેમિકલ પાણીને સાબરમતી નદીમાં ઠલવાયું

અમદાવાદની ઓળખ સમી સાબરમતિ નદીને ફરીથી કેમેકિલ માફિયાઓ નિશાન બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રદૂષણ માફિયા ફરીથી સાબરમતિ નદીમાં પ્રદૂષિત કેમિકલ છોડી પર્યાવરણ સાથે ચેડા કરી સાબરમતિ નદીને … Read More

લીલા શાકભાજી ખાતાં પહલા અમદાવાદીઓ ચેતી જજો, કારણ કે…

લીલા શાકભાજી ખાતાં પહેલા અમદાવાદીઓ ચેતી જજો. કારણ કે લીલા શાકભાજીના નામે અમદાવાદીઓ કેન્સરનું ઝેર પેટમાં પધરાવી રહ્યા છે. કેમ કે સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણીથી છોડવામાં આવે છે. અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news