શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં 72 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો

પાટણઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે … Read More

સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ અને નાંદોત્રી ગામમાં શાળા પ્રવેશોત્સવનો શુંભારભ કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

શાળા પ્રવેશોત્સવથી આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છેઃ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ના જાય તે માટેની અદભુત વ્યવસ્થા રાજ્ય સરકાર … Read More

“શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી તેથી આવો સૌ સાથે મળીને યોગ કરીએ”:મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણઃ પાટણવાસીઓ આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી … Read More

યોગ દિવસઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાટણમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આવતીકાલે 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે ગુજરાત … Read More

પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે અમદાવાદ: દુનિયામાં … Read More

ખેતીનું મોસમનું કામ છોડી ખેડૂતો ડીએપી ખાતર મેળવવા માટે ખાઇ રહ્યાં છે ધરમ ધક્કા

વાવેતર સમયે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન DAP-NPK ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર પાટણઃ રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ … Read More

નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર

પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક … Read More

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ: પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે નિકાસ કરવામાં ગુજરાતનો ફાળો 33% છે અને … Read More

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો કરાવ્યો પ્રારંભ

પાટણઃ બે વખત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મેળવતા રાજ્ય સરકારના ક્રાંતિકારી એવા ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી … Read More

પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ, ફાયરવિભાગે આગને ભારે જહેમતે કાબૂમાં કરી

એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news