રાજકોટમાં પાણીચોરીના ચેકિંગમાં આવેલ અધિકારીઓને મહિલાઓ ભગાડ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મુકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે … Read More

હવામાન વિભાગની આગાહી ૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી

ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાનની અસર દક્ષિણ પૂર્વ અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં, કાર નિકોબાર (નિકોબાર દ્વિપ સમૂહ) થી લગભગ ૬૧૦ કિમી ઉત્તર પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી ૫૦૦ … Read More

જસ્ટીસ જે.બી. પારડીવાલા અને સુધાંશુ ધુલિયાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણૂક, આજે સપથ ગ્રહણ કરશે

ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ … Read More

યુપીના સહારનપુરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થતાં ૪ના મોત

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામા એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરી ઓપરેટર રાહુલ સહિત ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો … Read More

ભારતમાં આગામી ૩ દિવસ હીટવેવની અસર અનુભવાશે : હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં રવિવાર, ૦૮ મેથી આગામી ત્રણ દિવસ માટે હીટવેવની સ્થિતિનો અનુભવ કરશે, જેમાં મહત્તમ તાપમાન ૪૨-૪૪ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. … Read More

ઈન્દૌર આગકાંડમાં ૭ લોકોના મોતની ઘટના એક પ્રેમીનું ષડયંત્ર હતું

ઈન્દૌર શહેરના વિજય નગરમાં શનિવારની સવાર ગોઝારી બની. ઈમારતમાં આગ લાગી જેમાં સાત લોકોના જીવ ગયા. આગની આ ઘટનામાં મોડી સાંજે પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તેનાથી બધાના પગ નીચેથી … Read More

જમશેદપુરમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ લાગી

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટના કોક પ્લાન્ટમાં મોટા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. ધડાકો થતા જ થોડા સમયે માટે તો અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી મુજબ બપોરે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ … Read More

આજે દેશ પ્રતિભા, વેપાર અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સભાને પૃથ્વી માટે કામ કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે ‘E’ એટલે પર્યાવરણની સમૃદ્ધિ. તેમણે આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવર બનાવવાના પ્રયાસોને … Read More

વિદેશ યાત્રા કરનારા નાગરિકોને બૂસ્ટર ડોઝ માટેની અવધિ ઘટાડવી જોઈએ

દરેક નાગરિક માટે પ્રિસ્ક્રિપ્શન ડોઝ સંબંધિત ગેપની અવધિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, આ મુદ્દે આરોગ્ય નિષ્ણાતોનો મિશ્ર અભિપ્રાય છે કે બૂસ્ટર ડોઝ સાથે સંકળાયેલ સમય અંતરાલ ઘટાડવો … Read More

દેશના ઘણા વિસ્તારોમાં ટૂંક સમયમાં વરસાદ પડી શકે છે

ભારે ગરમીના કારણે લોકો પરેશાન જોવા મળીરહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગરમીના કારણે અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઇ છે, જેના કારણે હવામાન અનેપાણીના અભાવે સામાન્ય માણસની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news