ઈન્દૌર આગકાંડમાં ૭ લોકોના મોતની ઘટના એક પ્રેમીનું ષડયંત્ર હતું

ઈન્દૌર શહેરના વિજય નગરમાં શનિવારની સવાર ગોઝારી બની. ઈમારતમાં આગ લાગી જેમાં સાત લોકોના જીવ ગયા. આગની આ ઘટનામાં મોડી સાંજે પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તેનાથી બધાના પગ નીચેથી … Read More