નર્મદા નિગમે વળતર નહિ ચૂકવતા કોર્ટે મિલકત જપ્ત કરી

જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર સહિતના અનેક ગામડાઓમાંથી સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય તથા માઇનોર કેનાલ પસાર થાય છે. વર્ષ ૨૦૦૪થી આ બંને ગામના ૨૫ જેટલા ખેડુતો વળતર માટે ધરમ … Read More