હિમાચલમાં તરણા ટેકરી હવે તુટી જવાના આરે, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં … Read More

દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ધરાશાયી થતા ૫ લોકોને થઇ ઇજા, અનેક ફસાયા હોવાની આશંકા

દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ઢળી પડતાં ૫ લોકોને ઇજા પહોંચી છે જ્યારે કે હજુપણ કાટમાળમાં લગભગ ૩-૪ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માત દિલ્હીના લાહોરી … Read More

ભારે વરસાદમાં સ્થળાંતર કરાયેલા નાગરીકો સ્વગૃહ પરત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર … Read More

ડભોઈમાં ૭ ઈંચ, કરજણમાં ૬ઈંચથી જળબંબાકાર

વડોદરા જિલ્લામાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને તમામ તાલુકાઓમાં હળવેથી ભારે વરસાદ થયો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરોક્ત સમય … Read More

વલસાડમાં વરસાદની તારાજી વચ્ચે એનડીઆરએફના જવાનોએ લોકોને મદદ કરી

વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડી રહેલા વરસાદ અને દરિયામાં હાઇટાઇડને લઈને રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેના લીધે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ભરાઈ ગયા હતા. … Read More

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ તૈનાત કરાઈ

  રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં એન.ડી.આર.એફ.દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ,માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા, આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના … Read More

લાતુરમાં જળ ‘પ્રલય’, લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત

લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે … Read More

મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ

મધ્ય પ્રદેશના પરિવહન મંત્રીએ બસની પરમિટ રદ કરી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આપ્યા તપાસના આદેશ મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારના રોજ સવારે મોટા અકસ્માત થયો છે. મુસાફરથી ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી છે. … Read More

ઉત્તરાખંડમાં તપોવન ટનલમાં ફસાયેલા ૩૫ લોકોને બચાવવાનો જંગ, મરીન કમાન્ડોએ સંભાળી કમાન

અત્યાર સુધી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૧એ પહોંચી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઋષિગંગા ખીણમાં આવેલા પૂરમાં મરનારાઓની સંખ્યા મંગળવારના ૩૧ સુધી પહોંચી ગઈ છે. તો એનટીપીસીના નષ્ટ થયેલા તપોવન પ્રોજેક્ટની ટનલમાં … Read More

ઉત્તરાખંડમાં ટનલમાં રેસ્ક્યૂ ચાલુ, હજુ ૩૦ લોકો ફસાયેલા, ૨૦૦થી વધુ ગુમ

૩૦૦ જવાનો દ્વારા ટનલ સાફ કરવાની કામગીરી હાથ ધરાઇ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા લોકો પણ તણાઇ … Read More