ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાનઃ હવામાન વિભાગ
દરેક જગ્યાએ વરસાદની સમાનતા ન હોવાને કારણે, ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ કે ઓછો વરસાદ થવાની ધારણા નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આજે મંગળવારે જણાવ્યું હતું કે આ … Read More
દરેક જગ્યાએ વરસાદની સમાનતા ન હોવાને કારણે, ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ કે ઓછો વરસાદ થવાની ધારણા નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આજે મંગળવારે જણાવ્યું હતું કે આ … Read More
સમુદ્રનું વધતું જળસ્તર ઘણા નાના ટાપુઓ અને ઘણા દેશો માટે મોટો ખતરો છે. નાસાના તાજેતરના મૂલ્યાંકન દર્શાવે છે કે છેલ્લા ૩૦ વર્ષમાં દરિયાની સપાટીમાં ૯ સેમીથી વધુનો વધારો થયો છે. … Read More
ભારતમાં કોરોનાની સ્થિતિ જો તમને જણાવીએ તો ભારતમાં શનિવારે કોરોના વાયરસના કેસ લગભગ ૩ હજાર પર પહોંચ્યા હતા. કુલ ૨૯૯૪ કેસ એક દિવસમાં સામે આવ્યા હતા. આ દરમિયાન સાત લોકોના … Read More
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન પાસે અવકાશમાંથી લેવામાં આવેલા પૃથ્વી ગ્રહની અદભૂત તસવીરો છે. આ તસવીરો ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS-૦૬) દ્વારા મોકલવામાં આવી છે. જેને ઓશનસેટ-૩ તરીકે પણ ઓળખવામાં આવે … Read More
નવી દિલ્હી:કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ શુક્રવારે સંસદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. લોકસભા … Read More
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી છે. ભારતની … Read More
ભારતમાં તમામ પ્રકારના ફ્લૂ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વાયરસે પણ વાપસી કરી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના ૪૨૬ નવા દર્દીઓ સામે આવ્યા છે. કર્ણાટકમાંથી પણ છેલ્લા ૨૪ કલાકમાં … Read More
યોગગુરુ બાબા રામદેવે શનિવારે દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ મહામારી બાદ દેશમાં કેન્સરના કેસમાં વધારો થયો છે. રામદેવે શનિવારે સવારે ગોવાના મીરામાર બીચ પર એક સભાને સંબોધતા આ વાત કહી. … Read More
ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે … Read More
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ … Read More