હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને … Read More

ઉત્તરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત? વરસાદી આફતથી કેમ ડુબી ગયા આ શહેરો

નવીદિલ્હી: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ … Read More

હિમાચલમાં તરણા ટેકરી હવે તુટી જવાના આરે, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં … Read More

આકાશી આફતઃ હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. સિમલા જેવું … Read More

પંજાબમાં પૂર, અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર

બિયાસ-સતલજમાં પાણીનું દબાણ વધતા ભાકરા-પોંગ ડેમ ઓવરફ્લો થતા હોશિયારપુર અને રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ પંજાબઃ રવિવારથી હિમાચલ પ્રદેશના ભારે વરસાદની અસર પંજાબમાં પણ જોવા મળી રહી છે. બિયાસ અને … Read More

હિમાચલમાં ફરી તબાહીની આશંકા : આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ  ફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે … Read More

આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે, તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે

હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે અને તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. અગ્નિહોત્રીએ શુક્રવારે ​​ઉના જિલ્લામાં … Read More

મહાદેવની એક ધાર્મિક પ્રાચીન ગુફા કે જ્યાં કુદરતી રીતે નિર્માણ થાય છે શિવલિંગ, અનુપમ શાંતિ શ્રદ્ધાળુઓને કરે છે આકર્ષિત

હિમાચલ પ્રદેશ મંડી જિલ્લાના જોગિંદર નગર અંતર્ગત ગ્રામ પંચાયત લડભડોલમાં સમાવિષ્ટ કુડ્ડ ગામમાં એક પ્રાચીન ગુફા છે, જ્યાં કુદરતી રીતે અનેક શિવલિંગનું નિર્માણ થતું રહે છે. વર્તમાનમાં આ પ્રાકૃતિક ગુફામાં … Read More

હિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં પૂરમાં ફસાયેલા ૭૦,૦૦૦ને બચાવ્યા, ૨૬ ના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું, જેના કારણે ભયંકર તબાહી સર્જાઈ હતી. કુલ્લુ-મનાલીમાં અકસ્માતને કારણે અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦,૦૦૦ લોકોને બચાવી લેવામાં … Read More

હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં ૨૪ના મોત, ૮ મૃતદેહ મળ્યા

ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી ૨૪ લોકોના મોત થયા છે. … Read More