હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને … Read More

વિશ્વ પર્યાવરણ દિવસઃ સીપીસીબીના રિજનલ ડિરેક્ટર (વેસ્ટ) પ્રસૂન ગાર્ગવ સાથે વિશેષ મુલાકાત

5 જૂનના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ધારાસભ્ય  અરવિંદભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા,  જી.પી.સી.બીના ચેરમેન … Read More