નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ગુજરાત અને દીવ-દમણને 50-50 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો

ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની ઉપસ્થિતિને લઇને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની સુઓમોટો ભૂગર્ભજળમાં 25 રાજ્યોમાં આર્સેનિક અને 27 રાજ્યોમાં ફ્લોરાઇડની ઉપસ્થિતિ સંબંધિત રાજ્યોને જવાબ આપવા માટે અપાઇ હતી નોટિસ દેશના ભૂગર્ભજળમાં આર્સેનિક … Read More

ભૂગર્ભજળની માર્ગદર્શિકા અને ભૂનીર એપને લઇને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરાયું

ભૂગર્ભજળને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અને માહિતી માટે એક નવી ભૂનીર એપ્લિકેશન લૉન્ચ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની એનઓસી સંબંધિત માહિતી ઇચ્છી રહેલા ઉદ્યોગકાર મિત્રો માટે આ સેમિનાર ફળદાયી રહ્યોઃ યોગેશ … Read More

ખેડાના નવાગામ ભેરઈ અને આસપાસના વિસ્તારના લોકો દૂષિત પાણીથી પરેશાન

ખેડા જિલ્લામાં સાબરમતીના દુષિત પાણીથી ખેડૂતો પરેશાન ખેડા: ખેડા જિલ્લામાં ખેડૂતો સાબરમતીના દુષિત પાણીને લઈને પરેશાન થઈ ગયા છે. જેને પગલે ખેડૂતો વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા … Read More

ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત

ગુજરાતના ૮૫% જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨-૨૩ના અહેવાલ પર આધારિત ડેટા … Read More

‘TSDF સાઇટ’ – અહીં કચરા સાથે નિયમોને પણ દફનાવવામાં આવે છે

સંવેદનશીલ ટીએસડીએફ સાઇટ પર CPCB દ્વારા પણ સમયાંતરે તપાસ કરવાની તાતી જરૂર TSDF સાઇટ જોખમી કચરાથી થતા પ્રદૂષણનું અંતિમ નિવારણ સાબિત ન થતા બની ગયો છે સારો નફો રળી આપતો … Read More

વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં … Read More

Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી સાબરમતીમાં પ્રદૂષણને … Read More

દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી વિચાર

નવીદિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક … Read More

જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news