સચિન જીઆઈડીસી દુર્ઘટના મામલો; ચાર આરોપીઓની ધરપકડ

સચિન જીઆઈડીસીમાં ગુરૂવારે સવારે બનેલી કેમિકલ યુક્ત પ્રવાહીના નિકાલ કરતા સમયે ઉદભવાયેલા ફ્યુમસના પગલે 6 લોકોના મોત થયા હતા અને 23 લોકો સારવાર હેઠળ છે. આ ગોઝારી ઘટનામાં સચિન જીઆઈડીસી … Read More

હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની જીપીસીબીએ મંજૂરી આપતા ઝાટકણી કાઢી

સાબરમતી નદીમાં પ્રદૂષણને સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શુક્રવારે ફરીથી હાથ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટના ધ્યાનમાં આવ્યું હતુ કે જીપીસીબી દ્વારા ઉદ્યોગોના ટ્રીટ કરાયેલા કેમિકલયુક્ત પાણીને ગટરમાં … Read More

સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક કંપનીમાં ગેસ લીક થવાથી 6 લોકોના મોત થયા છે અને 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી સાત વેન્ટિલેટર પર ગંભીર … Read More

સચિન જીઆઈડીસીમાં ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ઠાલવવાની ઘટનાને નિયંત્રણમાં લેવા ક્યારે જાગશે જીપીસીબી?

પાંડેસરા અને સચિન જીઆઈડીસી મા આવેલી ખાડી કે ખુલ્લી ગટર મા ગેરકાયદેસર ઝેરી કેમિકલ અને પ્રદૂષિત પાણી છોડી દેવા મા આવે છે. સુરતની સચિન જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના ઘટી. ઝેરી … Read More

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાંથી ફેલાતુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમકારક, શા માટે જીપીસીબી દ્વારા નથી કરાઇ રહી કાર્યવાહી?

હાલ વિશ્વમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો હોય તો તે છે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ તેને નિયંત્રણમાં લેવા માટે હાલ અનેક … Read More

લીલા શાકભાજી ખાતાં પહલા અમદાવાદીઓ ચેતી જજો, કારણ કે…

લીલા શાકભાજી ખાતાં પહેલા અમદાવાદીઓ ચેતી જજો. કારણ કે લીલા શાકભાજીના નામે અમદાવાદીઓ કેન્સરનું ઝેર પેટમાં પધરાવી રહ્યા છે. કેમ કે સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણીથી છોડવામાં આવે છે. અને … Read More

ઈન્ડસ્ટ્રીના કનેકશન કાપવા અંગે હાઈકોર્ટમાં સુનાવણી

પ્રદૂષણ મામલે કોર્ટ કેટલીક મહત્વની ટકોર કરી અને અવલોકન પણ કર્યું હતું. આ મામલે જોઇન્ટ ટાસ્ક ફોર્સ સમિતિ અને કોર્ટ મિત્રએ આ બાબતે પોતાનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. … Read More

અંકલેશ્વર શહેરમાં ફરીથી રેડ ઝોન આપવામાં આવ્યું : એક્યુઆઈ ૩૦૧ને પાર

અંકલેશ્વર હવા ની ગુણવત્તા દિવસે દિવસે નવેમ્બર માસમાં બગાડતા જીપીસીબી દ્વારા એક્શન પ્લાન બનાવી ઉદ્યોગકારોને અમલીકરણ કરવા તાકીદ કરી હતી. જે બાદ હવા ની ગુણવતા એકદમ સુધારી યલો ઝોનમાં ૧૮૬ … Read More

હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી

અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડતા જીપીસીબી તાકીદે ઉદ્યોગકારો જોડે બેઠક યોજી હતી. ઉદ્યોગો ઇન્સિલેટર અને પી.એમ. પાર્ટિકલ અંગે તાકીદ કરવામાં આવી હતી. નવેમ્બર માં દિવસે દિવસે હવાની ગુણવત્તા બગડવાની સાથે સાથે … Read More

દિલ્હી બાદ અંકલેશ્વરમાં પણ હવા વધુ જોખમી બની : એક્યુઆઈ ૩૧૮ પર

અંકલેશ્વરમાં પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ ૨૮૫ પર આવતા થોડી રાહ જાેવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news