પર્યાવરણીય પહેલઃ રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૮,૧૦૦થી વધુ; લાકડા આધારિત ‘સુધારેલી સ્મશાન ભઠ્ઠી’લગાવાઇ

સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી અગ્નિ સંસ્કાર સમયે અંદાજે ૪૦ થી ૫૦ ટકા લાકડાની બચત સહાય યોજનાનો લાભ લેવા સ્મશાન ભઠ્ઠી દીઠ રૂા.૧,૦૦૦ લોકફાળા સ્વરૂપે ચૂકવવાના રહેશે આ યોજનાનો લાભ મેળવવા ગામ-શહેર … Read More

જંગલમાં ગેરકાયદે ઘૂસી મહેમાનોને સિંહ દર્શનના વાયરલ થયેલા વીડિયો અંગે આરએફઓનો ખુલાસો

ગીર સોમનાથઃ દર વર્ષે ચોમાસામાં ચાર મહિના સાસણગીર સહિતની જંગલ સફારી બંધ કરવામાં આવતી હોય છે. વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે જંગલમાં પ્રવેશબંધી રાખવામાં આવે છે. પરંતુ કેટલીક … Read More

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે. જંગલો જીવનદાતા છે. વાસ્તવિકતા એ છે કે જંગલોએ પૃથ્વી પર જીવનનું જતન કર્યું છે, એમ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દહેરાદૂનની ઇન્દિરા ગાંધી નેશનલ … Read More

ચિલીના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થયો

સેન્ટિયાગો: ચિલીના વાલપારાઈસો ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થઈ ગયો છે. દેશની લીગલ મેડિકલ સર્વિસ (SML) એ મંગળવારે આ જાણકારી આપી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાંથી … Read More

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૨૫૮૬ કરોડની જોગવાઇ

સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ … Read More

જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF … Read More

કોલવડાની ડમ્પિંગ સાઇડને હરિયાળી બનાવી દેશના સૌથી મોટા ’વન કવચ’નું લોકાર્પણ

ગાંધીનગરઃ વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર વન … Read More

અમેરિકાના હવાઈ પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, મૃત્યુઆંક વધીને 110 થયો

હવાઈ: યુએસના હવાઈ પ્રાંતમાં પ્રચંડ જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 110 થઈ ગયો છે. પ્રાંતીય ગવર્નર જોશ ગ્રીને જણાવ્યું હતું કે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી ભયંકર જંગલી આગ છે. ગ્રીને … Read More

હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો

લોસ એન્જલસ: યુએસના હવાઈમાં માયુ ટાપુ પર લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે.  ગુરુવારે, માઉ કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “અગ્નિશામક દળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી … Read More

આ દેશના જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 750 અગ્નિશામકો કરાયા તૈનાત

ફ્રાન્સમાં જંગલી આગ વધુ પ્રસરી જવાની આશંકા હોવાથી 750 થી વધુ અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જાણીકારી ફ્રેન્ચ બ્રોડકાસ્ટર BFMTVએ શનિવારે આપી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જંગલમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news