મેઘાલય, ત્રિપુરા અને અસમમાં પૂરથી ભારે તબાહી

અસમ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં ૩૧ લોકોના મોત થયા છે. અસમના ૨૮ જિલ્લામાં આશરે ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે એક લાખ જેટલા લોકો રાહત … Read More

વડોદરામાં વાવાઝોડા, પુરની સ્થિતિ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા તાલીમ અને નિદર્શનો માધ્યમ થી જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ અને રાહતની જાગૃતિ કેળવાય … Read More

બેંગલોરમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ

બેંગલુરુમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બહાર આવી રહેલી તસ્વીરોમાં શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો … Read More

અસમમાં પૂરના વિકરાળ સ્વરૂપ લેતા ૩ના મોત

અસમ અને પડોશી રાજ્યો (મેઘાલય, અને અરૂણાચલ પ્રદેશ) માં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ, ઘણી નદીઓના જળ સ્તર ધીમે ધીમે વધી રહ્યા છે અને કોપિલી નદીનું પાણી ખતરાના નિશાન … Read More

બ્રાઝિલમાં પુર, ભૂસ્ખલનમાં મુત્યુઆંક વધી ૧૧૭ થયો

બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં  પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ … Read More

બ્રાઝિલમાં કુદરતી આફત ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી

એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ ના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને … Read More

બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું … Read More

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી

બ્રાઝિલ દેશમાં તબાહીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત … Read More