બ્રાઝિલમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતથી 44 લોકોના મોત
સાઓ પાઉલો: ગયા અઠવાડિયે દક્ષિણ બ્રાઝિલમાં આવેલા એકસ્ટ્રટ્રોપિકલ ચક્રવાત બાદ કુલ 44 લોકોના મોત થયા છે અને 46 અન્ય લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સ એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ચક્રવાતને … Read More
સાઓ પાઉલો: ગયા અઠવાડિયે દક્ષિણ બ્રાઝિલમાં આવેલા એકસ્ટ્રટ્રોપિકલ ચક્રવાત બાદ કુલ 44 લોકોના મોત થયા છે અને 46 અન્ય લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સ એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ચક્રવાતને … Read More
અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More
નવીદિલ્હી: તુર્કિયેના પૂર્વ ભાગમાં ગત શનિવાર 2 સપ્ટેન્બરની રાત્રે એર્ઝુરમ શહેર અને ગુમુશેન પ્રાંતના આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીં શનિવારની રાત્રે, ઉલ્કા વાદળોમાંથી પસાર થઈ હતી અને તેના … Read More
ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 (ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફૉર બ્લુ સ્કાઇઝ )ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી આ કાર્યક્રમ નવી દિલ્હીમાં … Read More
ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More
અત્યાર સુધીમાં ચાર કડીમાં રૂ. ૭,૩૭૪ કરોડના ૧૫ MoU સંપન્ન – કુલ ૧૦,૬૦૦થી વધુ રોજગાર અવસર મળશે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે … Read More
ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે … Read More
ઉદયપુર: ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક સામગ્રીના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ભારતીય ચૂંટણી પંચ ચિંતિત છે. આ વખતે પંચે ઇકો-ફ્રેન્ડલી ચૂંટણીઓ પર ભાર મૂકતા વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી … Read More
નવીદિલ્હી: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ … Read More
હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં … Read More