ઉનાળામાં અપનાવો સરળ ટિપ્સથી વીજળીનું બિલ ૫૦ ટકા સુધી ઘટાડો

જો તમે ઉનાળાની ઋતુમાં તમારા ઘરનું વીજળીનું બિલ ઓછું કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમારે તેને ૨૪ ડિગ્રી તાપમાન પર ચલાવવું જોઈએ. આજના સમયમાં વિન્ડો એસી હોય કે સ્પ્લિટ … Read More

ખેડૂતોને ૧૨ કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે : આપ નેતા

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા … Read More

ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગની અપીલ

વલભીપુર તાલુકાના પૂર્વ દિશા તરફના ગામડાઓમાં જેમાં પાટણા,માલપરા,પાણવી અને ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર તેમજ બોટાદ તાલુકાના રોહીશાળા ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવેલ અને ત્યારબાદ … Read More

વડોદરા મનપાએ ૯ મહિનામાં સોલરથી ૫૦ લાખની વિજળી ઉત્પન્ન કરી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે ૨૫૨ મીટરની લંબાઇ અને ૪૦ મિટરની પહોળાઇ અને ૧૫.૩૩ મીટરની ઉંચાઇ સાથે ૧૧૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. … Read More

પાણી, વીજળી કે પર્યાવરણ બચાવીને પણ દેશસેવા કરી શકાય : ભુપેન્દ્ર પટેલ

વર્લ્‌ડ સ્કિલ ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ ક્ષેત્રની આ પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધામાં … Read More

ખેડૂતો પાકોનું વાવેતર પૂરતી વીજળી અભાવે કરી શકતા નથી : પરેશ ધાનાણી

સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં અધિકથી અત્યાધિક વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓમાં નુકસાન થવા પામેલ છે. આ જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. રસ્તાઓનું ધોવાણ થયું હતું. કેટલાક રસ્તાઓ બંધ થઇ … Read More

દેશમા બારમાસી વહેતી નદીઓ, ડેમ, કેનાલના પાણીથી વીજળી મેળવાય તો…..!?

દેશમાં કોલસાને કારણે વીજળી ઉત્પાદન પર અસર થવાની સંભાવના ઉદભવી રહી છે. ત્યારે વિજળી ઉત્પાદન માટે નવી પ્રણાલીઓનુ આયોજન કરવું જરૂરી છે. દેશમાં સૌર ઉર્જા, હાઈડ્રો પાવર, રિન્યુએબલ રિસોર્સેસ હવા … Read More

છત્તીસગઢ ગાયના ગોબરથી બનેલી વીજળીથી રોશન થશે

વૈજ્ઞાનિકો મુજબ ગાયના ગોબરથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૨.૫૦ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધી થાય છે. ગૌશાળાની આસપાસમાં ગાયના ગોબરથી વીજળીનું ઉત્પાદન કરવા સિવાય જૈવિક ખાતર બનાવવામાં આવશે. આ … Read More

કોલસાના અછતથી ઉત્તર ગુજરાતમાં વીજકાપ

ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે વીજ સંકટ પાછળનું એક કારણ કોરોના કાળ પણ છે. આ દરમિયાન વીજળીનો ખૂબ જ વધારે ઉપયોગ થયો છે અને હજુ પણ વીજળીની માગ ખૂબ વધી રહી … Read More

મહારાષ્ટ્રમાં કોલસાનો સ્ટોક પૂર્ણતાને આરે : વીજ ઉત્પાદન ઠપ્પ થવાનો ડર

રાજ્યના જુદા જુદા પાવર સ્ટેશનની વાત કરીએ તો ખાપરખેડા કેન્દ્રમાં અડધા દિવસ માટે કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. કોરાડીમાં ૨ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ચંદ્રપુર અને નાસિકના વીજ મથકોમાં  બે દિવસ … Read More