પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વૈશ્વિક નેતૃત્વની જરૂર

નવી દિલ્હી: ઉપ રાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખડે બુધવારે તમામ સ્તરે પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા ન્યાયને મુખ્ય પ્રવાહમાં લાવવા વૈશ્વિક નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આ સિદ્ધાંતોને … Read More

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૧૧૬૩ કરોડની જોગવાઇ

રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને … Read More

છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળ્યોઃ અહેવાલ

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક દાયકા (2012-2022) દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળ્યો છે અને 55 ટકા ‘તલુકા’માં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કાઉન્સિલ ઓન … Read More

ક્લાઇમેટ ચેન્જ વિષયમાં વડાપ્રધાનના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે: મંત્રી મુળુભાઇ બેરા

ગુજરાતમાં  ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાની વિચારણા: મંત્રી મુકેશ પટેલ ગાંધીનગરઃ ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 … Read More

આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સરકારે કાર્ય યોજના બનાવી

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ગુરૂવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા ગંભીર છે અને તેના માટે રાષ્ટ્રીય કાર્ય યોજના … Read More

જળવાયું ખતરા વચ્ચે આવતા વર્ષે ૨૦ દેશોમાં માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા

જળવાયુ ખતરા વચ્ચે આશંકા છે કે ૨૦ દેશોમાં આવતા વર્ષે માનવીય સંકટની સ્થિતિ વધુ ખરાબ થશે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીની ઇમરજન્સી વોચલિસ્ટ રિપોર્ટમાં સુદાનને આ સંજાગો વચ્ચે સર્વાધિક સંવેદનશીલ માનવામાં આવ્યું … Read More

રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસઃ પ્રદૂષણ અટકાવવા ગુજરાત કરી રહ્યું છે અનેક પહેલની આગેવાની

રાજ્યમાં પ્રદૂષણ અટકાવવા અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટમાં ‘નેશનલ ક્લીન એર પોગ્રામ’ અમલી સૂક્ષ્મ કણો નિયંત્રણ માટે રાજ્યમાં પ્રથમવાર સુરત અને અમદાવાદમાં ‘એમિશન ટ્રેડીંગ સ્કીમનો પ્રારંભ’ દેશમાં જોખમી કચરાના હેરફેર માટે … Read More

અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ​જણાવ્યું હતું કે અર્થતંત્રને કાર્બન મુક્ત કરવા માટે ટકાઉ જેટ ઇંધણનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ … Read More

જળવાયુ પરિવર્તનઃ વિન્ટર ઓલમ્પિક ૨૦૩૦-૩૪ના યજમાનોની આગામી વર્ષે એકસાથે જાહેરાત થશે

નવીદિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)એ આગામી ઓલમ્પિક આયોજનો પર મંડરાઈ રહેલા જળવાયું પરિવર્તનના સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જ જુલાઈમાં વર્ષ … Read More

ઈરાનમાં બે દિવસ માટે લાગૂ કરાયેલા લોકડાઉનનું કારણ ચિંતાજનક

મધ્ય પૂર્વના દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ઈરાનમાં ‘અભૂતપૂર્વ’ ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, સરકારે મંગળવારે (૧ ઓગસ્ટ) બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શાળાઓ, બેંકો અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news