અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી … Read More

જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

હિમાચલઃ ઝારમાજરીમાં મહિલા સહિત પાંચના મોત, 30 લોકો દાઝ્યા, SITની રચના

શિમલા:  હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દી, ઝારમાજરી ખાતે પહાડીની ટોચ પર સ્થિત પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ એરોમા ફેક્ટરીમાં લાગેલી આગ આખરે શનિવારે ઓલવાઈ ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક … Read More

Vadodara Breaking: વડોદરાની ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 કામદારોના મોત

વડોદરાના પાદરામાં એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 3 જેટલા કામદારોનો મોત નીપજ્યા છે, તો એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને … Read More

અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા, ૧નું મોત

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્‌સ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા હતા. બેઝમેન્ટના કામ … Read More

Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત … Read More

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર … Read More

અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ, ૬ મજૂર જીવતા સળગ્યા, ૩નાં મોત

અંજારઃ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા ૬ મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે ૬ મજૂરો ગંભીર રીતે દાઝ્યા … Read More

મુંબઈનાં કાંદિવલીમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગ લગતા ૨નાં મોત

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More