જીઆઈડીસી અને શહેરના પૂર્વ ભાગમાં અન્ય ફેક્ટરીઓને ટ્રીટ કરેલું ડ્રેનેજ પાણી આપવાની યોજના વિશ્વ બેંકની મંજૂરી બાદ થશે સાકાર

શુદ્ધ પાણીનો ઉપયોગ બંધ કરીને જીઆઈડીસી અને શહેરના પૂર્વ ભાગમાં અન્ય ફેક્ટરીઓને ટ્રીટ કરેલું ડ્રેનેજ પાણી આપવાની યોજના વિશ્વ બેંકની મંજૂરી બાદ સાકાર થશે. AMC એન્જિનિયરિંગ વિભાગ જે ભૂગર્ભજળ અને … Read More

ગેરતપુરમાં મેગા ડ્રેનેજ લાઇનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ દ્વારા છોડાઇ રહ્યું છે કેમિકલયુક્ત પાણી

અમદાવાદ પૂર્વમાં, એવું લાગે છે કે AMC કેટલાક પ્રદૂષણના મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યું છે. ગરતપુરમાં મેગા ડ્રેનેજ લાઇન છે અને આ મેગા ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ દ્વારા છોડવામાં … Read More

સાબરમતી નદીનો બીજો ચહેરો; ગ્યાસપુરમાં ઔદ્યોગિક એકમોનું પાણી નદીમાં ભળી રહ્યું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ એક શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ જો તમે પવિત્ર નદી સાબરમતીનો બીજો ચહેરો … Read More

અમદાવાદમાં શિવરંજનીથી સરખેજ હાઈવે સુધી ઈ-રીક્ષાની સર્વિસનો પ્રારંભ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી બી. આર. ટી. એસ. બસોમાં મુસાફરી કરતા મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા પ્રાયોગિક ધોરણે સવાર-ઈ નામથી નવી સેવા શરૂ કરી છે. … Read More

જીપીસીબી દ્વારા એસિડિક વોટરને ગેરકાયદેસર રીતે ગટરમાં ઠાલવતી લીજેન્ડ ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી, ફરિયાદ નોંધાવી

ખારીકટ કેનાલમાં ગેરકાયદેસર રીતે ઠલવાતા પ્રદુષિત પાણી અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં OA673/18 ના અનુસંધાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા આપવામાં આવેલ સુચનાથી ખારીકટ કેનાલમાં મોનીટરીંગ કરવા માટે એક ટાસ્ક … Read More

આગામી ૩ વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટના ત્રણેય ઢગલા દૂર થશે

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટીજે સિટી બની ગયું છે. પરંતુ સ્વચ્છતા અભિયાન હજુ પણ ક્યાંક પાછળ રહ્યું છે. જેનું મુખ્ય કારણ પિરાણા ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરાનો ડુંગર … Read More

સાબરમતી રિવરફ્રંટ પર બનશે શહેરની સૌથી ઊંચી ૨૨ માળની ત્રણ-ત્રણ ગગનચૂંબી બિલ્ડિંગ

સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ હશે. આ બિલ્ડિંગની હાઈટ ૯૨.૪ મીટર જેટલી હશે. આ બિલ્ડિંગો સાબરમતીના … Read More

રોડ,પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાતો ના અભાવે લાંભાના નાગરિકોએ દેખાવો કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા વોર્ડ માં ૧૦ વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ ઊભી ના કરતા આજે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક લોકો દ્વારા લાંભા વોર્ડ ઓફિસમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. … Read More

સાબરમતી રિવરફ્રન્ટને ૫ કિમી લંબાવવાં ૮૫૦ કરોડનો ખર્ચ કરાશે

સાબરમતી રિવરફ્રન્ટ વધુ લાંબો બનાવવા માટે સેકન્ડ ફેજ શરૂ કરવા માટેની આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ૧૧ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટને વધુ ૫ કિમી જેટલી લંબાઈ આપવામાં આવશે. આ સાથે, … Read More

અમદાવાદ શહેરના વધુ ૪ તળાવોનું થશે બ્યુટિફિકેશન

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ૪ તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા ૧૧ તળાવ સોપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ તળાવોના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news