ડાકોરમાં જાહેર માર્ગો ઉપર ગટરોનાં પાણી ઉભરાતાં ભારે હાલાકી

સમગ્ર ભારત દેશમાંથી વિવિધ સ્થળોએથી દૂર દૂરથી દર્શનાર્થીઓ ભગવાન રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે આવે છે. આ પાવન ધામમાં દર્શનાર્થીઓ ભારે ભક્તિમય વાતાવરણ વચ્ચે આવતા હોય છે. જેમાં મંદિરને જોડતા … Read More

મોરબીમાં લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યાની રાવ

મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો … Read More

કડીમાં ખુલ્લી કેનાલમાં ગટરનું પાણી ઠલવાતાં સ્થાનિકો પરેશાન

કડીમાં કલોલ દરવાજા સામે આવેલ સીવીલ કોર્ટની પાછળથી જાસલપુર ચોકડી પરથી મોટા તળાવ તરફ જતી વરસાદી પાણીની ખુલ્લી કેનાલમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી આ કેનાલમાં બારેમાસ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું … Read More

મહેસાણા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખુલ્લી ગટરો : દર્દીઓ પરેશાન

મહેસાણા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દિવસે અનેક દર્દીઓ પોતાની સારવાર અર્થે આવતા હોય છે. જો કે આ સિવિલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર સામે આવેલી અને પાછળના ભાગે આવેલી ગટરનાં ઢાંકણાં ગાયબ … Read More

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫ જીઆઈડીસી ખાતે ઉભરાતી ગટરથી હાલ ગંદકીનું સામ્રાજ્ય

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫ જીઆઈડીસી ખાતે આવેલા વિવેકાનંદનગરમાં ઉભરાતી ગટરથી હાલ ગંદકીનું સામ્રાજ્ય જેવી સ્થિતિ થઈ ગઈ છે. જેના કારણે રોગચાળા જેવી સ્થિતિ વચ્ચે ગટરના ભરાઈ રહેતાં પાણી અને અસહ્ય દુર્ગધથી … Read More

ગાંધીનગરના સેક્ટર-૨૫માં ગંદકીનું સામ્રાજ્ય ગટરના પાણી ફરી વળ્યા

લોકો આડેધડ કામગીરીર કરે છે જેને લીધે સ્થાનિક લોકો પરેશાન થાય છે એ પછી સરકાર હોય કોન્ટ્રાક્ટર હોય કે સ્થાનિક કામગીરી કરનાર પોતાના મકાન, બિલ્ડીંગ અને કારખાના ફેક્ટરીને ઉભી કરવા … Read More

ગાંધીનગરના વિવેકાનંદનગર વસાહતમાં ગટર ઉભરાતા પાણી ચારેકોર અનેક વાર રજૂઆત થતાં તંત્ર મૌન

પાટનગર ગાંધીનગરમાં આવેલ સેક્ટર-૨૫ જીઆઈડીસીની અંદર બનાવેલ વિવેકાનંદનગર જે  ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે જે પાંચ વર્ષ કરતા વધારે સમયથી ૮૦૦ પરિવાર અહિંયા વસવાટ કરે છે. ત્યારે વસાહતની … Read More

જીઆઈડીસી અને શહેરના પૂર્વ ભાગમાં અન્ય ફેક્ટરીઓને ટ્રીટ કરેલું ડ્રેનેજ પાણી આપવાની યોજના વિશ્વ બેંકની મંજૂરી બાદ થશે સાકાર

શુદ્ધ પાણીનો ઉપયોગ બંધ કરીને જીઆઈડીસી અને શહેરના પૂર્વ ભાગમાં અન્ય ફેક્ટરીઓને ટ્રીટ કરેલું ડ્રેનેજ પાણી આપવાની યોજના વિશ્વ બેંકની મંજૂરી બાદ સાકાર થશે. AMC એન્જિનિયરિંગ વિભાગ જે ભૂગર્ભજળ અને … Read More

બનાસકાંઠાના રતનપુરના ગ્રામજનો દ્વારા ગટરના પાણીને તાળાવમાં ફેરવવાની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ

જળચર ઇકોસિસ્ટમમાં પાણીની ગુણવત્તા ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિમાણો દ્વારા નક્કી કરવામાં આવે છે. તળાવનું પાણી છે માનવજાત માટે આવશ્યક નવીનીકરણીય સંસાધન. પ્રદૂષિત પાણી પીવા, મનોરંજન, દ્રશ્ય આનંદ માટે અથવા … Read More