અમદાવાદ શહેરના વધુ ૪ તળાવોનું થશે બ્યુટિફિકેશન

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ૪ તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા ૧૧ તળાવ સોપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ તળાવોના … Read More

ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરોઃ ગુજરાત હાઈકોર્ટ

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ફાયર સેફટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસસોશિએશનને નિર્દેશ આપતા કહ્યું કે ફાયર સેફટીનું પાલન … Read More

નારોલ સાહિલ કેમિકલ બ્લાસ્ટ માટે એએમસી, કલેક્ટર કચેરી જવાબદારઃ એનજીટી

ગત નવેમ્બરમાં નારોલમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલા કેમિકલ વિસ્ફોટને પગલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ૧૩ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. આ ફેક્ટરી ખેતીની જમીન પર ધમધમતી હોવાનો અને આ દુર્ઘટના માટે જમીનના … Read More

જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ સોલિડવેસ્ટનો ઉપયોગ કરી પેવર બ્લોકનું નિર્માણ કર્યું

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. પરંતુ વપરાશ પછી તેનો યોગ્ય નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા જોવા મળી રહી છે. જે સમગ્ર … Read More

શાહપુર દરવાજા પાસે મેટ્રોરેલની કામગીરી નજીક જમીન ઘસી, રિક્ષા અને બે બાઈક ભુવામાં ગરકાવ

અમદાવાદમાં મેટ્રોરેલના બીજા ફેઝનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ઇસ્ટ- વેસ્ટ કોરિડોરની અન્ડરગ્રાઉન્ડ રૂટની કામગીરી દરમિયાન શાહપુર દરવાજા પાસે જમીન ઘસી પડી હતી અને ભુવો પડ્યો હતો. ભુવામાં એક … Read More

કોરોના હાંફ્યોઃ અમદાવાદની ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news