દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી નહીં આપતા નોઈડા હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ

દિલ્હીમાં પર્યાવરણ વિભાગ દ્વારા જારી આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ વાયુ ગુણવત્તા પૂર્વાનુમાન અને વાહનોથી થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વાહનોની અવર જવર પર પ્રતિબંધોને લઇને આ નિયમો લાગુ કરાયા … Read More

અંકલેશ્વર શહેરમાં ફરીથી રેડ ઝોન આપવામાં આવ્યું : એક્યુઆઈ ૩૦૧ને પાર

અંકલેશ્વર હવા ની ગુણવત્તા દિવસે દિવસે નવેમ્બર માસમાં બગાડતા જીપીસીબી દ્વારા એક્શન પ્લાન બનાવી ઉદ્યોગકારોને અમલીકરણ કરવા તાકીદ કરી હતી. જે બાદ હવા ની ગુણવતા એકદમ સુધારી યલો ઝોનમાં ૧૮૬ … Read More

દેશમાં વાયુ પ્રદુષણ ધીમે ધીમે વિરાટ સ્વરૂપ લઈ રહ્યું છે

દિલ્હીમાં પવનની ગતિના કારણે હવાની ગુણવત્તા અને વિઝિબિલિટીમાં સુધારો થયો છે. જોકે, હવાના પ્રદૂષણની સમિક્ષા અંગે વધુ આદેશો આવે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. … Read More

૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો ફેરફાર પછી ફરી ચલાવી શકાશે : દિલ્હી સરકાર

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચતા, દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે ગુરુવારે જાહેરાત કરી હતી કે નો-એન્ટ્રી અવર્સ દરમિયાન લગભગ ૨૫૦ રસ્તાઓ પર ઇલેક્ટ્રિક લાઇટ કોમર્શિયલ વાહનોને મંજૂરી આપવામાં આવશે. … Read More

હજુ પણ ૩ દિવસ સુધી હવામાં કોઈ સુધારો થવાની આશા નથી

કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા ૧૦ દિવસમાં ૨.૫ પીએમ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો ભાગ વધીને ૪૮% થઈ ગયો છે. એવામાં તેમણે કેન્દ્રના તે ડેટાના સ્ત્રોત માંગ્યા જેમાં પ્રદૂષણમાં પરાલીનો હિસ્સો માત્ર … Read More

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી

દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ … Read More

દિલ્હી બાદ અંકલેશ્વરમાં પણ હવા વધુ જોખમી બની : એક્યુઆઈ ૩૧૮ પર

અંકલેશ્વરમાં પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ ૨૮૫ પર આવતા થોડી રાહ જાેવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ … Read More

ભારત પ્રદૂષણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?

પ્રદૂષણ સાયલન્ટ કિલર છે. પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવા, પાણી અને માટીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી … Read More

જળ- વાયુ પ્રદુષણ માનવજાત માટે ઘાતક બનશે કે શું…..?

દુનિયામાં આવનાર પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૪૦ ટકા જેટલું વધી શકે તેવી ચેતવણી ભર્યો અહેવાલ વર્લ્‌ડ મિટિયરોલોજીકલ ઓર્ગેનાઝેવને  આપેલ ત્યારબાદ યુએન એ વિશ્વના દેશોને ધરતીનુ ઉષ્ણતામાન ઘટાડવા બાબતે, નિષ્ણાતોએ કાર્બન … Read More

આર. એમ. જી. એલોય કંપનીના પ્રદૂષણ મુદ્દે પંચાયતની અરજી

કંપનીમાંથી નીકળતા ડસ્ટના રજકણો ઘરના મકાનો ઉપર પડતાં મકાનો ઉપર મુકેલા પતરાઓને કાટ લાગવાથી પતરા જર્જરિત બન્યાં છે. આમ આ સ્ટીલ કંપની સરકારી નિયમો નેવે મુકી ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદુષણ,અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news