હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ૪૪ ડિગ્રી પારો પહોંચવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, … Read More

અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થતાં ચિંતા વધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના ૯૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦૫ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં … Read More

અમદાવાદમાં જીઆઈડીસીમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગી

અમદાવાદની નરોડા જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આલ્ફા મેટલ પાસે આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગતાં ૧૦ જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી છે. … Read More

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના

ગાંધીનગર :રાજ્યમાં બુધવાર અને ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે ૧૨થી વધુ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને … Read More

અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતાં તંત્ર દ્વારા એક્શન પ્લાનનો ઝડપી અમલ કરવા આદેશ

ઉનાળાની ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે અને હીટવેવ પણ શરૂ થઈ ગયા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટવેવ ન કરવામાં આવતા કમિશનર નારાજ થયા હતા. તેઓએ આરોગ્ય અગાઉનાં વર્ષોમાં હિટવેવ … Read More

અમદાવાદના હાટકેશ્વરમાં ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં ભગવાનના મંદિરમાં દીવાબત્તી કરવા સમયે ઘી વાળી વાટ ચાલુ હતી. ચાલુ દીવાની વાટને ઉંદર ખેંચીને લઇ ગયો હતો અને કપડાંને … Read More

નિકોલના સફલ પ્લાઝામાં ગેસ સિલિન્ડર લીક થતા આગની ઘટના બનવા પામી

અમદાવાદ નિકોલ વિસ્તારમાં ગેસ લિકેજને કારણે આગ લાગવાની ઘટના બની હતી. નિકોલના સફલ પ્લાઝામા આગ લાગી હતી.  ચાંદની ભાજી પાઉ રેસ્ટોરાન્ટમા ગેસ લિકેજને કારણે આગ લાગી હતી.ફાયબર શેડ ના કારણે … Read More

નિર્ણયનગર ગરનાળા પાસે ચાંદલોડિયામાં આવેલ ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદના નિર્ણયનગર-ચાંદલોડિયા રોડ પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે મોડી રાતે લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 14 જેટલા આવા અલગ અલગ ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાંથી … Read More

અમદાવાદ જિલ્લાના બગોદરામાં ખેતરમાં કેમીકલ વેસ્ટમાં લાગી આગ

બાવળા તાલુકામાં બગોદરામાં પોલીસ સ્ટેશનની નજીક આવેલા ખુલ્લા ખેતરમાં નાંખવામાં આવેલા કેમીકલયુક્ત વેસ્ટનાં મોટાં ઢગલામાં કોઈ કારણસર આગ લાગી હતી.. આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં આગનાં ધૂમાડાનાં ગોટેગોટા … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ પૂર્વ ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ (પૂર્વ) ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તા. ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વન અને પર્યાવરણ વિભાગના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા માનનીય રાજયકક્ષાના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news