હાઈકોર્ટનો મેગા પાઈપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરનાર ગુલશન બેરલ્સ વિરૂદ્ધ FRI નોંધાવવા આદેશ

અમદાવાદઃ સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેના પ્રયાસોમાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જોવા … Read More

નવા સંસદભવનમાં ૧૯ દિવસનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે

નવીદિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. તેની જાહેરાત સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કરી છે. તેમને … Read More

દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણને દિલ્હીમાં ઝ્રદ્ગય્ કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

નવીદિલ્હીઃ દિલ્હી સરકારે પ્રદૂષણ કેસની સુનાવણી હાથ ધરાય તે પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. દિલ્હી સરકારે ઓડ ઈવન પધ્ધતિ ઉપર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને, વાયુ પ્રદુષણને … Read More

ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બધું વેંચી નાખશે પછી ખબર પડશે ‘અસલી હતું કે નકલી’!

મિલાવટી ખાદ્ય પદાર્થોના નમુના લેબોરેટરીમાં મોકલ્યા બાદ ૧૪થી ૧૫ દિવસે પરિણામો આવશે! ગાંધીનગરઃ ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બેફામ બની ગયા છે તહેવારોની મોસમમાં નકલી અને ભેળસેળનું હબ બની ચૂકેલા ગુજરાતમાં લાલચી … Read More

રાજ્યના ૫૫૧૩ ઔધોગિક એકમોના ૯.૫૦ લાખથી વધુ શ્રમયોગીઓને બોનસની ચૂકવણી કરાઈ

૯.૫૦ લાખથી વધુ શ્રમયોગીઓને રૂપિયા ૧૨૦૨ કરોડથી વધુ રકમનું બોનસ ચૂકવાયું ગાંધીનગરઃ રાજ્યના ઔધોગિક એકમો તથા સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ કોઈપણ જાતની ખેંચતાણ વિના પોતાના પરિવાર સાથે દિવાળી પર્વ ઉત્સાહભેર … Read More

લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો, માત્ર પાંચ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક … Read More

ઘુવડની બલિઃ દિવાળી પર સક્રિય તસ્કરોને પકડવા આ રાજ્યનું વન વિભાગ હાઈ એલર્ટ પર

ઉત્તર પ્રદેશના ઈટાવામાં દિવાળીના તહેવાર પર ઘુવડ પક્ષીના બલિદાનની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ હાઈ એલર્ટ પર છે. ઇટાવા જિલ્લા વિભાગીય વન અધિકારી અતુલકાન્ત શુક્લાએ યુનિવાર્તાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું … Read More

મનોજ જૈન ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત

અમદાવાદ: દેશની અગ્રણી CGD કંપની ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે મનોજ જૈનને 01 જાન્યુઆરી, 2024થી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના 34 જિલ્લાઓમાં … Read More

પશ્ચિમ બંગાળના હાવડાના ઔદ્યોગિક જિલ્લામાં કેટલાક ગોદામોમાં ભીષણ આગ

કોલકાતા: પશ્ચિમ બંગાળના  ઔદ્યોગિક જિલ્લા હાવડાના કેટલાક વેરહાઉસમાં શુક્રવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરશોર રોડ (શિવપુર) ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જ્યુટ મિલ સહિત અનેક વેરહાઉસ … Read More

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news