હવાની ગુણવત્તા સુધારવા માટે 13 હોટસ્પોટ માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે

નવી દિલ્હી:  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો કરવા માટે 13 હોટસ્પોટ્સ માટે અલગ એક્શન પ્લાન બનાવવામાં આવશે. પર્યાવરણ અને વિન્ટર … Read More

રાજસ્થાનના ભરતપુરમાં બસ સાથે ટ્રેલરની ટક્કરથી ભાવનગરના 11 શ્રદ્ધાળુઓના મોત

ભરતપુર:  રાજસ્થાનના ભરતપુર જિલ્લાના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ટ્રેલર પાર્ક કરેલી બસ સાથે અથડાતા 11 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. સત્તાવાર … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા … Read More

મણિપુરના ઉખરૂલની ધરતી ફરીથી ધ્રુજી, ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરૂલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના … Read More

પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી કરી શકાશે નામાંકન

નવી દિલ્હી:  કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા ક્ષેત્રોમાં વિશેષ અને અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવતા … Read More

મધ્યપ્રદેશના સિવની, મંડલા, બાલાઘાટ અને મુરેનામાં ભારે વરસાદનું એલર્ટ

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને રાજ્યના અન્ય શહેરોમાં આજે પણ વરસાદ તૂટક તૂટક ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાક સ્થળોએ હળવો અને અન્ય સ્થળોએ મધ્યમ વરસાદ થયો હતો. પાટનગરમાં આજે … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ વરસાદ બગાડી શકે છે નવરાત્રિની મજા

ગુજરાતમાં ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને મોટો ફટકો પડી શકે છે. રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત … Read More

ઓકટોબર સુધી સારો વરસાદ ન પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા

અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં બનાસકાંઠા: ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી … Read More

બ્રાઝિલમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતથી 44 લોકોના મોત

સાઓ પાઉલો:  ગયા અઠવાડિયે દક્ષિણ બ્રાઝિલમાં આવેલા એકસ્ટ્રટ્રોપિકલ ચક્રવાત બાદ કુલ 44 લોકોના મોત થયા છે અને 46 અન્ય લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સ એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ચક્રવાતને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news