હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં ૨૪ના મોત, ૮ મૃતદેહ મળ્યા

ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી ૨૪ લોકોના મોત થયા છે. … Read More

પર્યાવરણને લઇને લગાવામાં આવેલા દંડ વસૂલવામાં અધિકારીઓ બેદરકારી દાખવે છે

ગંગા અને યમુના નદીઓને સાફ કરવામાં આવશે તો દેશ માટે ઘણું મોટું કામ થશે નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલે 14 જુલાઈ શુક્રવારે પર્યાવરણને નુકસાન કરનારાઓ … Read More

ટેક્ષટાઈલ ક્ષેત્રમાં નવી ક્રાંતિના મંડાણઃ નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ.

સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના … Read More

જીસીસીઆઈના 2023-24 માટેના પ્રમુખ તરીકે અજય પટેલ, સીની. વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનીયર અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલ

સમારોહમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઝાયડસ ગ્રુપના ચેરમેન અને GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન પંકજભાઈ પટેલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત … Read More

યમુના નદીના જળ સ્તરમાં સતત વધારો થતા દિલ્હીમાં વધી રહ્યું છે પૂરનું જોખમ

ભારતમાં ચોમાસુ શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં યમુના … Read More

કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું

અમદાવાદમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે. જેની અસર ખેતરો … Read More

ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના ૨૦૭ ડેમ ૪૮ ટકા ભરાયા છે. ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની … Read More

હરિયાણાના હથિનીકુંડ બેરેજથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનને વટાવી ગયું

છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન (૨૦૪.૫ મીટર)ને વટાવી ગયું છે. યમુનાના જળસ્તર વધ્યા બાદ દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં … Read More

દિલ્હી-એનસીઆરમાં આખું અઠવાડિયું વરસાદ, પૂરની શક્યતા : IMDએ એલર્ટ જાહેર કર્યું

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ મહાસાગર બની ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે જ … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જી, હરિયાણા પણ અવિરત વરસાદથી ત્રસ્ત

છેલ્લા ૩ દિવસથી મૂશળધાર વરસાદ, પાણી ભરાઈ જવા અને પૂરના કારણે રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તરાખંડ અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news