અમદાવાદમાં તૈયાર થનારા નગારાનો નાદ અયોધ્યાના રામ મંદિરમાં ગુંજશે

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન … Read More

રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરી

હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામ ભવ્ય રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ ગયું, પ્રથમ તસવીર સામે આવી અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે લગભગ અંતિમ … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી કરાવી શરૂઆત

મહેસાણાઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો … Read More

ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા

પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More

બદ્રીનાથ ધામના દરવાજા નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયની ઉપસ્થિતિમાં શનિવારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 3.33 કલાકે પૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ, કારતક શુક્લ ષષ્ઠી શ્રાવણ નક્ષત્રમાં  … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More

રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાની પલ્લી નીકળી માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી

ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના … Read More

શ્રાદ્ધઃ પિતૃ પક્ષમાં આવતી નવમી તિથિ અને પિતૃ અમાવસ્યા કેમ છે ખાસ

ભાદરવો મહિનો એટલે કે પિતૃઓને સમર્પિત શ્રાદ્ધ મહિનો ચાલી રહ્યો છે, આપણે બધા જાણીએ જ છીએ કે આ મહિનામાં શ્રાદ્ધ કરવાથી પિતૃ ખુશ થાય છે અને આશિર્વાદ આપે છે. ઉલ્લેખનીય … Read More

અંબાજી મંદિરનો મોહનથાળ હવે અક્ષયપાત્ર એજન્સી બનાવશે, નવો કોન્ટ્રાક્ટ ૧ નવેમ્બરથી થશે લાગુ

અંબાજીઃ અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી કરી છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો છે. હવે અક્ષયપાત્ર નામની સંસ્થાને નવો કોન્ટ્રાક્ટ … Read More

21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને … Read More