શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન અને આરતી ઉતારી ધન્યતા અનુભવતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી

સુરતઃ તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવેલ તેમજ સંપૂર્ણ જિનાલય … Read More

અંબાજી પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો

‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો : આગામી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી કચરો એકત્રિત કરાશે પદયાત્રામાં … Read More

અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે

અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે વિવિધ ઉદ્યોગ એશોસિએશન દ્વારા ૫,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો … Read More

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી … Read More

300 વર્ષોથી નાગ પંચમીએ આ જગ્યાએ યોજાઈ રહ્યો છે અનોખો સર્પ મેળો, સાપની પૂજા કરવાથી પૂર્ણ થાય છે લોકોની મનોકામના

ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દેશના વિવિધ પ્રાંતોમાં શ્રદ્ધા અને ભાવના સાથે અનેક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આવા મેળાઓ તો વર્ષો કે સૈકાઓથી યોજાતા આવ્યા છે, અને આજેય … Read More

આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં … Read More

અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યા: રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે … Read More

રામનવમીઃ મર્યાદા પુરૂષોતમ ભગવાન રામને પ્રસન્ન કરવા તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ

આ વર્ષે રામ નવમી નો તહેવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવારના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો … Read More

Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર … Read More

રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગે થયું છેઃ મોદી

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગ પર થયું હતું અને આ માટે ન્યાયતંત્રના આભારી છીએ કે તેણે ન્યાયની ગરિમાનું રક્ષણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news