સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત

જીનીવા:   સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ  ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ … Read More

ગુજરાત સહિત દેશમાં એપ્રિલ-જૂનમાં ભારે ગરમી પડવાની સંભાવના

નવી દિલ્હી: એપ્રિલથી જૂન દરમિયાન સમગ્ર દેશમાં ભારે ગરમીની સંભાવના છે, જેની મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર ગંભીર અસર પડશે. હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી. IMDના … Read More

મેઘાલય: તોફાનમાં એક છોકરાનું મોત, 25 ઘાયલ

શિલોંગ:  મેઘાલયમાં ભારે તોફાનને કારણે એક છોકરો મૃત્યુ પામ્યો અને 25 અન્ય ઘાયલ થયા અને 98 ગામોમાં 4000 થી વધુ લોકો પ્રભાવિત થયા. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું … Read More

અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગયો છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. … Read More

રાજ્યના કેટલાંક વિસ્તારમાં ભરઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી

વલસાડ: ફરી એકવાર માવઠાના મારથી ખેડૂત બેહાલ થયો છે. એક તરફ હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારમાં ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે. રાજ્યના … Read More

હવામાન વિભાગની આગાહીઃ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી તોડી શકે છે રેકોર્ડ

અમદાવાદ: ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જોતા તો એવું લાગે છે કે, આ … Read More

જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા પાંચ કામદારોના મોત

જયપુર: રાજસ્થાનના જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં 23 માર્ચે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પાંચ કામદારોના મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ … Read More

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

2030 સુધીમાં સૌર કચરો 600 કિલોટન સુધી પહોંચી શકે છે

નવી દિલ્હી: નેટ-શૂન્ય લક્ષ્ય હાંસલ કરવા માટે ભારત તેની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. આનાથી હાલની અને નવી સૌર ઊર્જા ક્ષમતા (નાણાકીય વર્ષ 2023-24 અને નાણાકીય વર્ષ 2029-30 … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news