હજુ પણ ૩ દિવસ સુધી હવામાં કોઈ સુધારો થવાની આશા નથી

કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા ૧૦ દિવસમાં ૨.૫ પીએમ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો ભાગ વધીને ૪૮% થઈ ગયો છે. એવામાં તેમણે કેન્દ્રના તે ડેટાના સ્ત્રોત માંગ્યા જેમાં પ્રદૂષણમાં પરાલીનો હિસ્સો માત્ર … Read More

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી

દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ … Read More

દિલ્હી બાદ અંકલેશ્વરમાં પણ હવા વધુ જોખમી બની : એક્યુઆઈ ૩૧૮ પર

અંકલેશ્વરમાં પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ ૨૮૫ પર આવતા થોડી રાહ જાેવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ … Read More

ભારત પ્રદૂષણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?

પ્રદૂષણ સાયલન્ટ કિલર છે. પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવા, પાણી અને માટીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી … Read More

દેશના ૭ રાજ્યોમાં ૧૮ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ૧૮મી નવેમ્બર સુધી માટે કેરળ, કર્ણાટક, આંદામાન નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, ઓડિશા માટે વરસાદની ચેતવણી આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવ્યું છે.ભારતીય હવામાન … Read More

તમિલનાડુ બાદ કેરળમાં ભારે વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના લીધે ધુમ્મસ છવાયું છે. તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૯૯ નોંધાયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીનું ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લો, જામા મસ્જિદ સહિત ઘણી … Read More

ભૂમિ પેડણેકરે પર્યાવરણને બચાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો

ભૂમિ પેડણેકરના મતે જળવાયુ પરિવર્તન માટે ખુલ્લા મંચ પર ચર્ચા કરવી અનિવાર્ય છે. પર્યાવરણના સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા બનતા તમામ પ્રયાસો કરવા જરૂરી છે.  તેણે ઉમેર્યું કે ધરતીને બચાવવા … Read More

ચીને અરૂણાચલની કામેંગ નદીનું પાણી પ્રદૂષિત કર્યું

અરૂણાચલ પ્રદેશની કામેંગ નદી પ્રદૂષિત થઈ ગઈ હતી. ચીને એ સરહદી નદીમાં કંઈક ભેદી તત્વો ભેળવ્યા હોવાથી હજારો માછલીઓ ટપોટપ મરી ગઈ હતી. અરૃણાચલ પ્રદેશના મત્સ્ય ઉછેર વિભાગના અધિકારીઓએ ઘટના … Read More

દેશમાં ૧૪ વર્ષમાં પીવાનાપાણી, ખેતીના પાણી તેમજ પેટ્રોલ અસંખ્ય મોંઘું થયું

રાજ્યમાં હાલમાં જળસંગ્રહ ૮૩.૪૬% છે. નર્મદા ડેમમાં ૭૭% પાણી છે. ઉ.ગુ.નાં જળાશયોમાં ૩૬.૪૫%, મ.ગુ.માં ૮૯.૬૩%, દ.ગુ.માં ૯૯.૮૭%, કચ્છમાં ૩૫.૨૭%, સૌરાષ્ટ્રમાં ૮૮.૯૦% જળસંગ્રહ છે. ૮૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ૩૫ ડેમમાં … Read More

કુલ્લુના મલાણામાં ૧૨ થી ૧૫ ઘરો આગમાં ખાખ

હિમાચલ પ્રદેશ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કહેવા પ્રમાણે ૧૨થી ૧૫ ઘર સળગીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ ગઈ છે. પીડિત પરિવારોને રાહત સામગ્રી વિતરિત કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news