કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી પડી શકે છે
ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે પર્યટકો માટે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે, તો બીજી તરફ બરફની ચાદરના કારણે રસ્તાઓ પણ … Read More
ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે પર્યટકો માટે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે, તો બીજી તરફ બરફની ચાદરના કારણે રસ્તાઓ પણ … Read More
ભારત બાયોટેક પાસે કોવિડ-૧૯ વેક્સિનનાં લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના … Read More
તારીખ 3 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેમિકલ તેમજ પેટ્રો–કેમિકલ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ માં જી.સી.સી.આઈ દ્વારા પ્રતિનિધિત્વ ગુજરાતના કેમિકલ ઉદ્યોગ દ્વારા પર્યાવરણ સંબંધિત વિવિધ સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા … Read More
પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના હાલમાં થઈ છે, તેના પર અમે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા … Read More
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ આજે પ્રેસ વાર્તા કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ફક્ત પોલ્યૂશન છે, સોલ્યૂશન નથી. પ્રદૂષણને લઈને આમ … Read More
દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે … Read More
મથુરામાં વૃંદાવનની ગાર્ડન હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં બે લોકોના જીવતા સળગી જવાથી મોત થઈ ગયા હતા, જ્યારે એક કર્મચારી દાઝી ગયો હતો. તેની હાલત ગંભીર છે. તેને … Read More
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલેલા શોક સંદેશમાં કહ્યું કે … Read More
ભારતમાં જલદી જ તમને હાઇડ્રોજન ફ્યૂલથી ચાલનાર ગાડીઓ દોડતી જોવા મળશે. ભારત સરકાર સતત ઇલેક્ટ્રિક અને બાયો ફ્યૂલથી ચાલનાર વાહનો પર ભાર મૂકી રહી છે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ … Read More
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી મફત વીજળીની યોજના ચાલી રહી છે. આ સ્કીમ મુજબ ૨૦૦ યુનિટ સુધીના વપરાશ માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવતી … Read More