મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી

વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો … Read More

ભૂસ્ખલન થતા ચમોલીથી બદ્રીનાથનો માર્ગ બંધ, બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી

ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને કારણે, ચમોલીના છિંકા ખાતે આજે ગુરુવારે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે, ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ કરીને ચમોલીથી બદ્રીનાથ જવાનો નેશનલ હાઈવે બંધ … Read More

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પુણે અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત ‘અલ્ટરનેટિવ્સ ટૂ સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ’ વિષય પર વર્કશોપનું આયોજન કરાયું

પુણેઃ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ 12મી ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો, 2021ને સૂચિત કર્યા છે, જે 1 જુલાઈ, 2022થી ઓછી ઉપયોગિતા અને ઉચ્ચ … Read More

ચીન જવાની જરૂર નહીં હવે ભારતમાંથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન થઇ શકશે

કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, અત્યાર સુધી ભારત આ બંને સ્થળોના દર્શન માટે ચીન પર ર્નિભર હતું. ચીનની પરવાનગી મળ્યા બાદ … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલી તબાહીના દ્રશ્યો અતિ ભયાનક

હિમાચલ પ્રદેશમાં તબાહી વચ્ચે ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૨૮, … Read More

નવા ઈતિહાસ રચવા તરફ તૈયાર છે ચંદ્રયાન ૩

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ચંદ્રયાન-૩ના લોન્ચિંગની પુષ્ટિ કરી છે. ઈસરોના વડા એસ સોમનાથે બુધવારે સ્પષ્ટતા કરી છે કે ચંદ્રયાન-૩ના પ્રક્ષેપણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેને … Read More

જુલાઈના બીજા પખવાડિયમાં નવા સંસદ ભવનમાં યોજાઈ શકે છે ચોમાસુ સત્ર

સંસદનું ચોમાસુ સત્ર આગામી જુલાઈ મહિનાના બીજા પખવાડીયામાં શરૂ થવાની સંભાવના છે. આગામી થોડાક દિવસોમાં સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાનાર છે, જેમાં સંસદના ચોમાસુ સત્રને લઈને ર્નિણય લેવાઈ શકે … Read More

જી.એન.એફ.સી. દ્વારા નિર્મિત નર્મદા નેનો યુરિયાનું લોન્ચીંગ કરતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ

વડાપ્રઘાન મોદીના આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકાર કરવા  અને યુરિયા ખાતરની આયાત ઘટાડીને બહુમૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવાનાના હેતુથી ભારત સરકારે નેનો યુરિયાના વપરાશ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રાષ્ટ્રવિકાસના આ ઉમદા … Read More

ચોમાસા સત્ર પહેલા તમામ MLAને ટેબ્લેટ તથા ઓનલાઇન એપની ટ્રેનિંગ અપાશે

ગાંધીનગરમાં આવેલી ગુજરાત વિધાનસભાને હવે લોકસભા સાથે લિંક કરાશે. વન નેશન વન એપ હેઠળ ગુજરાતની વિધાનસભા પ્રથમ લોકસભા સાથે લિંક થનારી બનશે. જેનો ડેટા કેન્દ્ર સરકારની એપ સાથે કનેક્ટ થશે. … Read More

દેશમાં ૭૫ પાલિકાઓમાં બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરાયા : ગુજરાતમાં ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી

દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news