ભારત નેટ યોજના માટે ૧૯ હજાર કરોડના બજેટને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે દેશના ગામડાઓને ઇન્ટરનેટ સાથે જોડવા માટે … Read More

ગ્લોબલ વોર્મિંગના કારણે કેનેડામાં તાપમાન ૪૭.૯ ડીગ્રી સુધી પહોંચી ગયુ

કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ પેસિફીક નોર્થ-વેસ્ટમાં રેકોર્ડતોડ ગરમીની લહેરથી વાનકુંવરમાં ઓછામાં ઓછા ૬૯ લોકોના મોત થયા છે. રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં વાનકુંવરના બર્નાબી અને સરે … Read More

દિલ્હીના વિશ્વાસનગરમાં રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટઃ ૪ના મોત

પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ૪ લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના ગત રાતે ઘટી હતી. ફાયર વિભાગના ડિરેક્ટર અતુલ … Read More

દોસવાડા ઝિંક પ્લાન્ટ ની પહેલી પ્રાથમિકતા પર્યાવરણ સુરક્ષા રહેશે

પ્લાન્ટના સંચાલનથી હવામાન અને કૃષિ ક્ષેત્રે અસર થશે નહીં. ઝીંક ઉત્પાદન પ્રક્રિયામાં હિન્દુસ્તાન ઝિંક દ્વારા અપનાવવામાં આવેલા તકનીક અને પર્યાવરણીય સંરક્ષણ માટે કંપનીની પ્રતિબદ્ધતા તેની ખાતરી કરે છે કે દોસવાડાની આજુબાજુનું વાતાવરણ … Read More

દુનિયાભરમાં સૌથી વધુ રસીકરણ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત

ભારતમાં કોરોના વાયરસની રસીના ડોઝ લેવાની સંખ્યા ૩૨ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં રવિવારના ૧૭,૨૧,૨૬૮ ડોઝ લગાવવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધીની કુલ સંખ્યા ૩૨,૩૬,૬૩,૨૯૭ થઈ ગઈ છે. આ સાથે … Read More

લદ્દાખમાં વહેલી સવારે ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા

લદ્દાખ ખાતે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ. ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના … Read More

સંજેલી રેન્જ દ્વારા જંગલ વિસ્તારમાં 800થી 1000 હેકટરમાં દબાણ દૂર કર્યા

સંજેલી તાલુકો એ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ તાલુકો છે જેની આસપાસ ડુંગરોની ચાદરો ફેલાયેલ તાલુકો છે ત્યારે સંજેલી વનવિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરીની જહેમત ઉઠાવી હતી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો હરિયાળી મય … Read More

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બહુ ખતરનાક, રસીકરણથી કામ નહીં ચાલે

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની લડાઈમાં રસીકરણ અને માસ્ક લગાવવા જેવી સુરક્ષાના ઉપાયો કરવા બહું જરુરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રશિયાના પ્રતિનિધિ મેલિતા વુજનોવિકે આની જોણકારી આપી છે. આ વેરિએન્ટને … Read More

રમતના માધ્યમથી માનવીય મૂલ્યોને બળ આપવું પણ જરૂરી છેઃ મોદી

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ટોય કેથોન ૨૦૨૧ પર સંબોધન આપ્યું. દેશમાં સ્પોર્ટસનું મહત્વ દરેક વ્યક્તિ સમજે તે માટે પી.એમ દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે અત્યારસુધીમાં મોટી … Read More

સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે રસી દેશમાં આવી જશેઃ ડો.રણદિપ ગુલેરિયા

કોરોનાની  બીજી તરંગ સમાપ્ત થઈ ગઈ છે અને હજી પણ ત્રીજી તરંગનો ભય છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે બાળકો માટે કોરોના ત્રીજી તરંગ વધુ જોખમી હોઈ શકે છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news