આંદામાન- નિકોબારમાં અનુભવાયા ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ

આંદામાન દ્વીપ વિસ્તારમાં મંગળવારે સવારે ૧.૪૪ વાગે ભુકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા ૪.૨ માપી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ભૂકંપની જાણકારી આપી છે. ત્યારે ૭ જુલાઈએ … Read More

હિમાચલ-ઉત્તરાખંડ અને બિહારમાં વરસાદી આફતઃ ૩ના મોત, ૧૨ ગુમ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં ભારે વરસાદ વિનાશ વેરી રહ્યો છે. વરસાદ બાદ હાઈ લેન્ડસ્લાઇડના કારણે રાજ્યમાં ૧૦ ઘર પાણીમાં વહી ગયા છે. ૩ લોકોના મોત થયા … Read More

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે વરસાદ પડ્યો છે કે અહી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જણાવી … Read More

રાજસ્થાન,ઉ.પ્રદેશ,મ.પ્રદેશમાં વીજળી ત્રાટકતા ૭૦થી વધુના મોત

ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાને કારણે ૬૦થી વધારે લોકોનાં મોત … Read More

ત્રીજી લહેરની આશંકાઃ PMનો ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા આદેશ

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારીઓ ઝડપી બનાવી છે. દેશમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાડવાના … Read More

મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું

વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫: ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં … Read More

ગંગાના પાણીમાં કોરોનાનો કોઇ અંશ નથી મળ્યોઃ રિસર્ચમાં દાવો

કોરોનાની બીજી લહેરે ભારતમાં ભારે તબાહી મચાવી છે. કોવિડની બીજી લહેરમાં બે લાખથી વધારે લોકોના મોત થયા. બીજી લહેર જ્યારે પીક પર હતી, તે સમયે સ્મશાન ઘાટ, કબ્રસ્તાનોથી અત્યંત ભયંકર … Read More

આસામના ગોલપારામાં ૫.૨ની તીવ્રતાના ભુકંપના ઝટકા

આસામના ગોલપારામાં ૮.૪૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયેલા છે. ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાવવામાં આવી છે. ઉત્તર બંગાળ, દાર્જિલિંગ, કુચ બિહારમાં ભૂકંપના આંચકો લાગ્યાં હતાં. નેશનલ સેન્ટર ફોર સિનોલોજી … Read More

હવામાન અંગે કોઈ પણ આગાહી ૧૦૦% સાચી નથી પડતીઃ આઇએમડી

૨૪ કલાકની આગાહી ૮૦ ટકા અને પાંચ દિવસની આગાહી ૬૦ ટકા સાચી પડતી હોવાનો દાવોઃ આગાહી ટૂંકા સમયની હોય ત્યારે સાચી પડવાની સંભાવના વધી જતી હોય છે ખાસ કરીને ચોમાસામાં … Read More

બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂરઃ ૧૧ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ

બિહારના અનેક જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. રાજ્યના સીતામઢી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, ખગડિયા, ચંપારણ સહિતના ૧૧ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આ તરફ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news