કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પીએમ કરશે ઓક્સિજન પ્લાન્ટ નું ઉદ્દઘાટન

ડુંગરાળ વિસ્તારો, ટાપુઓ અને મુશ્કેલ ભૂપ્રદેશ ધરાવતા પ્રદેશોના જટિલ પડકારોનો સામનો કરતી વખતે દેશના દરેક જિલ્લામાં PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. ૭,૦૦૦થી વધુ કર્મચારીઓને તાલીમ આપીને … Read More

પાકિસ્તાનમાં ભૂકંપના તેજ આંચકા : ૨૦ના મોત, ૨૦૦થી વધુ લોકો ઘાયલ

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીના કહેવા પ્રમાણે છતો અને દીવાલો પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સરકારના મંત્રી મીર જિયા ઉલ્લાહે જણાવ્યું કે, તેમને … Read More

છત્તીસગઢ ગાયના ગોબરથી બનેલી વીજળીથી રોશન થશે

વૈજ્ઞાનિકો મુજબ ગાયના ગોબરથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૨.૫૦ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધી થાય છે. ગૌશાળાની આસપાસમાં ગાયના ગોબરથી વીજળીનું ઉત્પાદન કરવા સિવાય જૈવિક ખાતર બનાવવામાં આવશે. આ … Read More

દિલ્હીમાં પ્રદૂષણ સંબંધી ૧૫૦ હોટસ્પોટની ઓળખ થઇ : ગોપાલ રાય

એક વર્ષમાં એપ પર મળેલી ફરિયાદોના આધારે દિલ્હીમાં પ્રદૂષણસંબંધી ૧૫૦ હોટસ્પોટને ઓળખી કઢાયા છે. આ સ્થળોનું બારીકાઇથી નિરીક્ષણ કરાશે અને સંબંધિત વિભાગો તથા અધિકારીઓની મદદથી દૂષણોની નાબૂદી માટેના પગલાં લેવાશે, … Read More

ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-૨, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે … Read More

ભારતમાં રસીકરણનો આંકડો ૯૧ કરોડે પહોંચ્યો

કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો … Read More

ઓલપાડ કલેક્ટરે ‘કિલન ઈન્ડિયા અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

સમગ્ર જિલ્લામાં ઓક્ટોબર મહિના દરમિયાન નહેરૂ યુવા સંગઠન, એન.એસ.એસ., એન.એસ.એસ., ગ્રામપંચાયતોમાં યુવા સંગઠનો, મહિલા મંડળો, સખીમંડળો દ્વારા ડોર- ટુ-ડોર કેમ્પેઇન કરી પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા તથા તેના નિકાલ અંગે માર્ગદર્શન આપશે. … Read More

છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું

છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક પાણીનો ધોધ પડતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઇને ડુંગર વિસ્તારમાં … Read More

વડા પ્રધાને જળ જીવન મિશન એપ લોન્ચ કરી

વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ ગ્રામ પંચાયતો સાથે ગુજરાતના માત્ર એક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મોદીએ રમેશભાઈ પટેલનુ નામ બોલતા ગ્રામજનોમાં ખુશી … Read More

ભારતમાં વેક્સિનેશન ૯૦ કરોડને પાર : મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાં છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દેશના દરેક પુખ્ત વ્યક્તિને કોરોના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news