અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી … Read More

અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની

અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા GIDCના ફેઝ 4માં રવિવારે (૮ જૂન) આગ લાગવાની ઘટના બની હતી. વટવાના રામદેવ એસ્ટેટ-4માં જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગની ખાસિયતો

સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing businessનો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત … Read More

જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી … Read More

શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય … Read More

કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો “ઑફલાઇન મોડમાં”

રાજ્યના કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ એકમો તેઓના ઉત્સર્જન ડેટા જાહેરમાં ઉપલબ્ધ કરાવતા નથી. આ ડેટા તેઓએ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવા જોઇએ, જેથી જાહેર જનતા તેના વિશે જાણી શકે. … Read More

AHSPAમાંથી મોટા એકમોની કાયમી વિદાય તો જ નાના એકમોનો ઉધ્ધાર

અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા ઔદ્યોગિક પ્રદૂષણને લઇને દરેક બાબત ચર્ચાના કેન્દ્રમાં રહેતી જોવા મળે છે. તેમાં પણ નાના એકમોના હિત સાથે સંકળાયેલી AHSPA થતી કોઈપણ ગતિવિધિ વિશેષ રીતે ચર્ચા પેદા … Read More

મંત્રી મુકેશ પટેલની સ્પષ્ટ વાતઃ પ્રદુષણ બંધ નહિ કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખજો

સુરત જીલ્લામાં ઉદ્યોગોને લીધે થઈ રહેલા પર્યાવરણ ને નુકસાન પર મંત્રી મુકેશ પટેલે બોલાવી બેઠક સુરત: સુરતમાં ઉદ્યોગોના કારણે પર્યાવરણને મોટાપાયે નુકસાન થતું હોવાના કારણે, રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશ પટેલ … Read More

Bharuch Breaking: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ, 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ શ્વેતાયાન કેમટેક કંપનીમાં આગી આગ   આગના કારણે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ  આગની જાણ થતાં 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે … Read More

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર TATA.ev મેગાચાર્જર્સ લોન્ચ કરાયા

~ નંબર વન ઇ-કાર મેન્યુફેક્ચરર અને નંબર વન ઈવી ચાર્જિંગ પ્રોવાઇડરે હાથ મિલાવ્યા ~ વડોદરા : ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર EV ઉત્પાદક અને ભારતની EV ક્રાંતિના પ્રણેતા TATA.evએ મુંબઈ-અમદાવાદ હાઇવે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news