કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્રનાં મોટાભાગના જળાશયોમાં તળિયા દેખાયા

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ ભરઉનાળે હવે પાણીની સમસ્યા પણ સામે દેખાઈ રહી છે. હજી તો ચોમાસુ અને એકથી દોઢ મહિનાની વાર છે. ત્યારે સૌરાષ્ટ્રના … Read More

જામનગરના પિરોટન સહિત ૯ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ ૯ દરિયાઇ ટાપુ આવેલા છે. જેમાંથી એક માત્ર પિરોટન ટાપુમાં માનવ વસાહત જયારે ૮ ટાપુ માનવ વસાહત … Read More

દ.ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ

રાજ્યના મોટાભાગમાં શહેરમાં ધોધ ધખતો તાપ ચામડી દઝાડી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસમાં વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે અને … Read More

ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી

કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.  મજૂર … Read More

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોજિત અક્ષયપાત્રના નવા કિચનનું ઉદ્ઘાટન કર્યું

જામનગર : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લોકકલ્યાણના શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ્સના લોંચ અંતર્ગત આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગુજરાતના જામનગરમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના નવા કિચનનું ઉદ્ઘાટન કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગર મ્યુનિસિપલ … Read More

અમદાવાદમાં પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની ૬ બસ આગમાં બળીને ખાખ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગની ઘટનાઓ બનતી જાય છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે રાત્રે (સોમવારે) આગ લાગવાની મોટી ગમખ્વાર ઘટના બનવા પામી છે. અમદાવાદના ઘોડાસરમાં આગની એક મોટી ઘટના બનવા પામી … Read More

અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી … Read More

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનો મોટો નિર્ણય

અમદાવાદમાં પ્રદૂષણનું જાેખમ વધતા હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રીઆરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ, પેસેન્જર વાહન, કેપેસિટી ૩૩ સીટવાળી મિની બસ … Read More

દ્વારકાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી જાેવા મળ્યાં હતી. જાે કે આગને નિયંત્રણમાં લાવવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news