બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત
બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત થયા છે. ભૂતકાળમાં રાસાયણિક પાણી પણ છોડવામાં આવ્યું હતું પરંતુ GPCB અને સ્થાનિક અધિકારીઓ આ મુદ્દાને અવગણી … Read More











