બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત

બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત થયા છે. ભૂતકાળમાં રાસાયણિક પાણી પણ છોડવામાં આવ્યું હતું પરંતુ GPCB અને સ્થાનિક અધિકારીઓ આ મુદ્દાને અવગણી … Read More

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં શનિવારે તમામ કેટેગરીના અન્ય ઉમેદવારો સાથે વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. જેના કારણે ચેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તમામ … Read More

ખારીકટ કેનાલમાં જીવલેણ કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું, ત્રણ લોકોની ધરપકડ

રઢુ નજીક ખારીકટ કેનાલમાં મોટી સંખ્યામાં અત્યંત ઝેરી અને કેમિકલ ફેંકવામાં આવી રહ્યું હતું અને લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ નહેરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું … Read More

અંકલેશ્વરના માટીએડના ગ્રામજનોએ કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી, જીપીસીબી ટીમે તપાસ હાથ ધરી

અંકલેશ્વર: અંકલેશ્વર માટીએડ ગામની સીમમાં પર્યાવરણને નુક્શાન પહોંચાડવાના પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવી દીધાની ઘટના સામે આવી છે. માટીએડ ગામની સીમમાં કેમિક સોલિડ વેસ્ટ ભરેલો ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી તાલુકા પોલીસને … Read More

ભરૂચ જીલ્લાના ચાર તાલુકાના ઉભા પાકને રસાયણ હુમલા થી નુકસાનની ફરિયાદ સાથે ધરતીપુત્રોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ભરૂચ જીલ્લાના આમોદ,વાગરા અને જંબુસર તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાકો ઉપર પ્રદુષણ ના કારણે રસાયણિક હુમલો થયો છે અને તેમનો ઊભો પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.આ વિસ્તાર ના કપાસના ખેડૂતો … Read More

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા ઓદ્યૌગિક વસાહતની ચાર કંપનીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી

ચોમાસાની ઋતુનો ગેરફાયદો ઉઠાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપરાંત પાનોલી અને ઝઘડિયા વસાહતમાંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પ્રદૂષિત પાણી વસાહતમાં તેમજ નજીકની ખાડીઓમાં છોડતા હોય છે, જેને લઇને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે … Read More

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.   વિગતે પ્રમાણે ભાદર … Read More

રાશમ ગામની સીમમાં જોખમી કચરાના નિકાલ કેસને તપાસ એલસીબીને સોંપાઇ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ ગત 19 જુલાઇનાના રોજ સામે આવ્યો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય … Read More

જીપીસીબીએ જેતપુરમાં વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડ્યું, પ્રદૂષણ ફેલાવનારાઓમાં ફફડાટ

જેતપુરઃ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ટેન્કર મારફતે સગવેગે કરતા પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીએ લાંલ આંખ કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. જીપીસીબી દ્વારા જેતપુરના પાંચપીપડા ગામમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત … Read More

વડોદરા જિલ્લાના કરજણના લાકોદરા પાસે આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી મચી

કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news