ગાંધીનગર ખાતેથી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની જાહેરાત, જાણો મહત્વના અંશો

નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪ના મહત્વના અંશો ગાંધીનગરઃ આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય કક્ષા મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ … Read More

અદાણી પોર્ટસ અને સેઝ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે

અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ)એ બર્થ નં.૧૩ વિકસાવવા માટે દિનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) સાથે કન્સેશન એગ્રીમેન્ટ ઉપર દસ્તખત કર્યા 30 વર્ષના કન્સેશન સમયગાળા હેઠળ બર્થના વિકાસ માટે અદાણી પોર્ટસ અને … Read More

પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં વ્યાપ વધારવા અદાણી પાવરની પહેલ, સંબધિત ક્ષેત્રોમાં ફૂટપ્રિન્ટ વધારવાના ઉદ્દેશથી રોકાણ

અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર મિડલ-ઇસ્ટ લિમિટેડનો સમાવેશ કર્યો છે. નવી પેટાકંપનીનો ઉદ્દેશ્ય … Read More

દેશમાં ચાલુ સિઝનમાં વરસાદ અને વાવણીની એકંદરે સારી પ્રગતિ, પરંતુ હવે અતિવૃષ્ટિની લઇ ચિંતા

નવી દિલ્હી: બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી સોનલ બધાને કહ્યું છે કે વર્તમાન સિઝનમાં દેશમાં વરસાદ અને વાવણીની પ્રગતિ એકંદરે સારી છે, પરંતુ હવે ચિંતા વધુ પડતા વરસાદને લઈને થઈ ગઈ … Read More

ચીનને હરીફાઈ આપવા કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધારવા જોઈએ

ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ સમક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પડતી સમસ્યાઓ રજૂ કરી નિરાકરણ માટે રજૂઆત કરાઈ અમદાવાદઃ આગામી ઓક્ટોબર મહિનામાં આયોજિત થનારા ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે આજે … Read More

સાબરમતીને પ્રદૂષિત કરતા 672 એકમોના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવા માટે કોર્પોરેશનનો ટોરેન્ટ પાવરને પત્ર

જીપીસીબી અને એએમસીને હાઈકોર્ટ દ્વારા નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપાઈ છે ઉધોગોનાં પ્રદુષિત પાણીનો જથ્થો AHSPA CETP પ્લાન્ટની ક્ષમતાથી વધું હોવાને કારણે કોમન … Read More

કામદારોની સુરક્ષાની જોગવાઈ સાથેનું બોઈલર બિલ 2024 રાજ્યસભામાં રજૂ

નવી દિલ્હી:  વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે રાજ્યસભામાં બોઈલર બિલ 2024 રજૂ કર્યું, જે બોઈલરની અંદર કામ કરતા કામદારોની સુરક્ષાની જોગવાઈ કરે છે. વિધેયકમાં સો વર્ષ જૂના બોઈલર … Read More

જાણો ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે કેવા લાભો

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર વડોદરાના ગ્રિન સર્જીકલ … Read More

રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું આયોજન

ગરવી ગુર્જરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યના ૩,૨૦૦ હાથશાળ વણકરો પાસેથી રૂ. ૬૯૦ લાખની હાથશાળ બનાવટો ખરીદી ગત વર્ષે રૂ. ૨૫ કરોડથી વધુની હાથશાળ-હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગરવી ગુર્જરીએ ગામડામાં વસતા … Read More

માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક કારીગરો માટે ઇ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું

નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકાઇ નવી યોજના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર અપાશે: … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news