જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા ૪થી વધુ લોકો દટાયા

ચોમાસામાં ભારે વરસાદ પડ્યા બાદ દુર્ઘટનાઓ વધી જતી હોય છે. ખાસ કરીને કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણી વાર જાનહાની પણ બનતી હોય છે. જૂનાગઢમાં પણ … Read More

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, અત્યાર સુધીમાં ૭ના મોત

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા ૪૨ કલાકથી એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની … Read More

સંતરામપુરમાં મકાન ધરાશાયી થતાં ૨ લોકોના મોત

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.૦૨) ઘરમાં ઊંઘતા હતા. ભાર વરસાદના કારણે તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું … Read More

એરથાણ ગામમાં મકાન ધરાશાયીઃ બે વર્ષની બાળકીનું મોત, ચાર ઘાયલ

સુરતમાં ઓલપાલ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થતાં બાજુનાં અન્ય બે આવાસ પણ તૂટી પડ્યાં હતાં. આ ઘટનામાં એક જ પરિવારના … Read More

રાજસ્થાનના બુંદી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં ૭નાં મોત

રાજસ્થાનના હાડૌતી વિસ્તારમાં વરસાદ આફત બની વરસી રહ્યો છે. બુંદી જિલ્લાના કેશવરાયપાટનમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થયું હતું. એક જ પરિવારના ૭ લોકોનાં દબાઈ જવાથી મોત થયાં હતાં. કાટમાળમાં મૃતદેહોને … Read More

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીઃ ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર મંગળવારે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ … Read More

મહારાષ્ટ્રના થાણેમાં ઈમારતનો ભાગ ધરાશાયી, મુલુંદમાં દિવાલ પડતા એકનું મોત

થાણેમાં સવારે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે આ દરમિયાન કોઈ જાનહાનીની ઘટના નથી બની. પરંતું મુલુંદની દિવાર પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રના થાણેમાં આજે એટલે … Read More

મુંબઇમાં બ્રાંદ્રા વિસ્તારમાં ઇમારતનો હિસ્સો ધરાશાયીઃ એકનું મોત, ૪ ઘાયલ

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી એક ઈમારતનો હિસ્સો ધરાશયી થવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ૪ લોકોને ઈજાઓ પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૭ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે … Read More